વિધાન $- 1$ : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં

વિધાન $- 2$ : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.

JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ દબાણે ત્રિપરમાણ્વિક, દ્વિપરમાણ્વિક અને એેક પરમાણ્વિક વાયુને ઉષ્માનો એેકસમાન જથ્થો આપવામાં આવતુ હોય તો...
    View Solution
  • 2
    તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
    View Solution
  • 3
    વિધાન : એક મોલ વાયુમાં કોઈ પણ તાપમાને અને કદે $6.02\times10^{23}$ અણું હોય

    કારણ : એક મોલ વાયુ હમેશા $S.T.P.$ પરિસ્થિતીના સંદર્ભમાં લેવામાં આવે છે. 

    View Solution
  • 4
    એક પાત્રમાં $7\, g$ નાઈટ્રોજન અને $11\, g$ કાર્બન ડાયોક્સાઈડનું મિશ્રણ $T= 290 K$ તાપમાને છે. જો મિશ્રણનું દબાણ $1 atm (1.01 \times 10^5 ,N/m^{2})$ છે તો ઘનતાનું મૂલ્ય..... $kg/m^3$ થાય.
    View Solution
  • 5
    $T =300 \,K$ તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. $J$ થશે. ( $R =8.31 \,J / mol.K$ આપેલ છે.)
    View Solution
  • 6
    $T _{1}$ અને $T _{2}$ તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો $F _{1}$ અને $F _{2}, m _{1}$ અને $m _{2}, n _{1}$ અને $n _{2}$ અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?
    View Solution
  • 7
    બે સમાન પાત્રોમાં બે સમાન વાયુ $P_1$ તથા $P_2$ દબાણે ભરેલ છે તથા તાપમાન $T_1$ તથા $T_2$ છે. બંનેને જોડતાં સામાન્ય દબાણ $P$ તથા $T$ છે. તો $P/T$ = ?
    View Solution
  • 8
    બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે.

    $(A)$ અણુનો સરેરાશ મુક્તપથ ઘટે 

    $(B)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે 

    $(C)$ અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે

    $(D)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે

    View Solution
  • 9
    ઓક્સિજનનાં અણુની ત્રિજ્યા $=40 \mathring A,$ તાપમાન $T =27^{\circ} C$ અને $P =1 \,atm$ છે, તો તેનો રિલેક્સેશન સમય કેટલો હશે?
    View Solution
  • 10
    વાયુના જુદાં જુદાં દબાણે $V$ વિરુધ્ધ $T $ નો આલેખ આપેલ છે.તો દબાણ માટે શું કહી શકાય?
    View Solution