વિધાન $- 2$ : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.
કારણ : એક મોલ વાયુ હમેશા $S.T.P.$ પરિસ્થિતીના સંદર્ભમાં લેવામાં આવે છે.
$(A)$ અણુનો સરેરાશ મુક્તપથ ઘટે
$(B)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે
$(C)$ અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે
$(D)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે