વાયુને $n$ જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $...............$ થશે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27^{\circ} C$ તાપમાને અને $1$ વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે આપેલા દળ ધરાવતા અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ $(r.m.s.)$ ઝડપ $200\, ms ^{-1}$ છે. $127^{\circ} C$ તાપમાને અને $2$ વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ $\frac{ x }{\sqrt{3}}\, ms ^{-1}$ છે. $x$ નું મૂલ્ય ......... $ms ^{-1}$ હશે.
    View Solution
  • 2
    $ 27^\circ C $ તાપમાને વાયુનું કદ $V$ છે,તો દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન $ 327^\circ C $ કરવામાં આવે,તો વાયુનું નવું કદ કેટલું થાય?
    View Solution
  • 3
    $P$ અવસ્થામાં રહેલા વાયુ $a$ માટે $C_{p}-C_{V}=R$ અને $Q$ અવસ્થામાં $C_{p}-C_{V}=1.10 R$, $T_{p}$ અને $T_{Q}$ એ અનુક્રમે બે જુદી અવસ્થા $P$ અને $Q$ ના તાપમાન હોય, તો 
    View Solution
  • 4
    એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ $P_{1}$ દબાણે અને $250\, K$ તાપમાને $V _{1}$ છે. તેમાંથી $25 \%$ વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ $2 V _{1}$ અને તાપમાન $2000\, K $ હોય ત્યારે તેનું દબાણ $P _{2}$  થતું હોય તો ગુણોતર $\frac{P _{2}}{  P _{1}}$ કેટલું થશે?
    View Solution
  • 5
    એક પાત્રમાં $8g\,O_2$ અને $7g\,N_2$ ભરેલાં હોય ત્યારે દબાણ $10\, atm$ છે. જયારે $O_2 $ ને દૂર કરવામાં આવે ત્યારે દબાણ .... $atm$
    View Solution
  • 6
    એક મોલ એક પરમાણ્વિય વાયુને ત્રણ મોલ દ્વિ- પરમાણ્વીય વાયુ સાથે નિશ્વિત કરવામાં આવે છે. આ મિશ્રણની અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{\alpha^2}{4} R\,J / mol K$ છે $\alpha$ નું મૂલ્ય થશે.
    View Solution
  • 7
    ....... $^oC$ તાપમાને હાઈડ્રોજન પરમાણુની સરેરાશ ઝડપ એ $31°C$ એ પહેલા ઓક્સિજન પરમાણુની સરેરાશ ઝડપ કેટલી થશે?
    View Solution
  • 8
    $127°C$ એ એક ગ્રામ આર્ગોન પરમાણુની ગતિ ઊર્જા .... $J$ હશે.
    View Solution
  • 9
    $2\, kg$ એક પરમાણ્વીય વાયુ એ $4\times10^4\, N/m^2$ દબાણ પર છે. આ વાયુની ઘનતા $8\, kg/m^3$ છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે?
    View Solution
  • 10
    જો $\mathrm{n}$ એ સંખ્યા ધનતા અને $\mathrm{d}$ એ અણુ માંટેનો વ્યાસ હોય તો બે ક્રમિક સંધાત દરમ્યાન અણુ દ્વારા કપાતું સરેરાશ અંતર (એટલે કે, સરેરાશ મુક્ત પથ). . . . . . . . . વડે દર્રાવી શાકાય.
    View Solution