$N{a_2}S + 2AgN{O_3} \to 2NaN{O_3} + \mathop {A{g_2}S}\limits_{Black} \downarrow $
$NaCN + AgN{O_3} \to NaN{O_3} + \mathop {AgCN}\limits_{White} \downarrow $
$NaCl + AgN{O_3} \to NaN{O_3} + \mathop {AgCl}\limits_{white} \downarrow $
$N{a_2}S + 2HN{O_3}\xrightarrow{{boil}}2NaN{O_3} + {H_2}S \uparrow $
$NaCN + HN{O_3}\xrightarrow{{boil}}NaN{O_3} + HCN \uparrow $
$A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.
$B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.
$C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.
$D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.