વિધાન $1$ : સંપૂર્ણ અસ્થિતિ સ્થાપક સંઘાતમાં સમાન દિશામાં ગતિ કરતા બે કણોની ઊર્જાઓમાં કોઈ વ્યય (ક્ષય) થતો નથી.
વિધાન $2$ : વેગમાનના સંરક્ષણનો સિધ્ધાંત એ બધા જ પ્રકારના સંઘાત માટે સાચો (સત્ય) છે.
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$F=\left(5+3 y^2\right)$ જેટલું બળ કણ ઉપર $y-$દિશામાં પ્રવર્તે છે, જ્યાં $F$ એ ન્યૂટનમાં અને $y$ એ મીટરમાં છે. $y=2\,m$ થી $y=5\,m$ સુધીના સ્થાનાંતર દરમિયાન બળ દ્વારા થતું કાર્ય $...........\,J$ થશે.
એક છોકરો $0.5\, kg$ દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર $20\, ms ^{-1}$ ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં $5 \%$ જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ ($ms ^{-1}$ માં) કેટલી હશે?
$A $ અને $ B$ એમ બે કણો અચળ વેગ અનુક્રમે $\overrightarrow {{v_1}} $ અને $\overrightarrow {{v_2}} $ થી ગતિ કરે છે. પ્રારંભમાં તેના સ્થાન સદિશો અનુક્રમે $\overrightarrow {{r_1}} $ અને $\overrightarrow {{r_2}} $ છે. $A$ અને $B $ ના સંઘાત માટેની શરત શું થાય?
કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં $W_{1}, W_{2}, W_{3}$ અને $W_{4}$ અનુફમે આફતિ $a, b, c$ અને $d$ ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
પશ્રિમ દિશા તરફ $v$ વેગથી ગતિ કરી રહેલાં $m$ દળનો એક કણ સાથે અથડામણ અનુભવે છે. જો બંને કણો એેકબીજા સાથે ચોંટી જાય તો, $2 m$ દળ વાળા નવા કણની ઝડપ ......... હશે.
$100\; g$ દળનો એક કણ શિરોલંબ દિશામાં ઉપર તરફ $5\;m/s$ નાં વગેથી ફેકવામાં આવે છે. તો કણ જ્યારે ઉપર પહોંચે ત્યારે તે સમયમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ($J$ માં) કેટલું હશે?