વિધાન : બે ગ્લાસ પ્લેટની વચ્ચે રહેલ પાણીનું પાતળું સ્તર હોય તો તેવી પ્લેટને અલગ કરવા વધુ બળ લગાવવું પડે.

કારણ : પાણી બે ગ્લાસની પ્લેટ વચ્ચે ગુંદર તરીકે વર્તે છે 

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2010, Easy
Download our app for free and get startedPlay store
In this case, atmospheric pressure does not comes into it because it acts in all direction. The force which is effective in case of water between two pieces of glass is adhesive force. As, adhesive forces are considered that between two different bodies; cohesive forces are internal forces of a body, resulting from attraction between the molecules of it. The attractive force between water and glass (the glass contain silicium atoms, negatively charged and water is a polar molecule so that the positive side of water is attached and causes part of the bound) keep them firmly tovether. Due to the big surface of the glass slide, the resultant force is also big. So we have to apply a large force in order to separate two glass plates enclosed with water film.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પરપોટા માટે અંદરના અને બહારના દબાણનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 2
    $8.5\, cm$ આંતરિક અને $8.7\, cm$ બાહ્ય વ્યાસ ધરાવતી પ્લેટિનમની નળીમાથી એક રિંગ કાપવામાં આવે છે.તેને એવી રીતે બેલેન્સ કરવામાં આવે છે કે જેથી તે ગ્લાસમાં રહેલ પાણીના સંપર્ક આવે છે.જો તેને પાણીમાથી બહાર કાઢવા વધારાનું $3.97\,gm$ વજનની જરૂર પડે તો પાણીનું પૃષ્ઠતાણ ...... $dyne\, cm^{-1}$ હશે?
    View Solution
  • 3
    પાણીમાં રહેલા પરપોટાનું દબાણ $P_1$. છે,સમાન ત્રિજયા ધરાવતા ટીપાંનું દબાણ $P_2$ છે,તો
    View Solution
  • 4
    એક પરપોટાની ત્રિજયા બીજા પરપોટા કરતાં ચાર ગણી છે,તો બંને પરપોટા માટે અંદરનું અને બહારના દબાણનો તફાવત નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    વધુ માત્રામાં $r$ ત્રિજ્યા ધરાવતા ટીપાં ભેગા થઈને એક મોટું $R$ ત્રિજ્યાનું ટીપું બનાવે છે.એંજીનિયર એવું મશીન બનાવે છે કે જેથી આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા ટીપાની ગતિઉર્જામાં રૂપાંતર પામે.તો ટીપાનો વેગ કેટલો હશે? ($T=$ પૃષ્ઠતાણ , $\rho =$ ઘનતા)
    View Solution
  • 6
    ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.
    View Solution
  • 7
    $3\,cm$ ત્રિજ્યા ધરાવતો સાબુનો એક ગોળાકાર પરપોટો બીજા $6\,cm$ ત્રિજ્યા ધરાવતા એક મોટા સાબુના પરપોટાની અંદર રચાય છે. આ તંત્રમાં જો $3\,cm$ ધરાવતા નાના સાબુના પરપોટાની અંદરનું આંતરિક દબાણ બીજા કોઈ $r\,cm$ ત્રિજ્યા ઘરાવતા એક સાબુના પરપોટાનાં આંતરિક દબાણ જેટલું હોય, તો $r$ નું મૂલ્ય $.........$ હશે.
    View Solution
  • 8
    વિધાન : નાના ટીપાં મોટા ટીપાં કરતાં વધારે પ્રતિબળનો વિરોધ કરે.

    કારણ : ટીપાની અંદરનું દબાણ તેની સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય 

    View Solution
  • 9
    સીસાના છરા બનાવવા કયા ગુણધર્મનો ઉપયોગ થાય?
    View Solution
  • 10
    પાણીના $1000$ નાના બુંદ ભેગાં થઈને એક મોદ્રું બુંદ બને છે. પૃષ્ઠ ઊર્જા__________થશે.
    View Solution