યંગના બે સ્લિટના પ્રયોગમાં એકરંગી પ્રકાશ ના સ્થાને સફેદ પ્રકાશ લેવામાં આવે તો......
A
બધી પ્રકાશિત શલાકાઓ શ્વેત થશે.
B
બધી પ્રકાશિત શલાકાઓ જાંબલી અને રાતા રંગની વચ્ચેનો થશે.
C
માત્ર કેન્દ્રીય શલાકા જ શ્વેત થશે, બાકીની બધી શલાકાઓ રંગીન થશે.
D
શલાકાઓ દેખાશે નહિ.
Easy
Download our app for free and get started
c સફેદ પ્રકાશનો ઉપયોગ કરવાથી કેન્દ્રમાં સફેદ શલાકા અને આસપાસ રંગીન શલાકાઓ મળે છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના પ્રયોગમાં મઘ્યસ્થ અઘિકતમ અને $ 10 $ મી પ્રકાીશત શલાકાના $y-$ યામ $2 cm$ અને $5 cm $ છે.જો પ્રયોગ $1.5 $ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો નવા યામ કેટલા થાય?
એક યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, $\lambda=5000\; \mathring A$ ના તરંગલંબાઈનો પ્રકાશ વપરાય છે. $d=3 \times 10^{-7}\,m$ એ રાખેલી સ્લીટમાંથી ઉદ્ભવે છે. $t=1.5 \times 10^{-7}\,m$ ની તથા વકીભવનાંક $\mu=1.17$ ધરાવતી પારદર્શી શીટને એક પર મૂકવામા આવે છે. પડદાના મધ્યમાંથી રચના મધ્ય અધિક્તમનીનો નવી કોણીય સ્થાન જણાવો અને $y$ નું મૂલ્ય શોધો.
યંગના પ્રયોગમાં n સમાન $I_0$ તીવ્રતાવાળા સુસંબઘ્દ્ર ઉદ્ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_1$ મળે છે. જયારે $n$ સમાન તીવ્રતાવાળા અસુસંબઘ્દ્ર ઉદ્ગમો વાપરવામાં આવે ત્યારે તીવ્રતા $I_2$ મળે છે.તો $I_1$ અને $I_2$ કેટલા થાય?
$1mm $ બે સ્લિટ વચ્ચેનું અંતર અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2m $ છે. $ 5 \times {10^{ - 7}}m $ ની તરંગલંબાઇ આપાત કરતાં બે પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલા.......$mm$ થાય?
$0.02\; cm$ પહોળાઇના એક રેખીય છિદ્ર $(aperture)$ ને એક $ 60 \;cm$ કેન્દ્રલંબાઇવાળા લેન્સની સામે રાખેલ છે. આ છિદ્રને $5 \times 10^{-5} \;cm $ તરંગલંબાઇવાળા લંબરૂપે આપાત પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું પડદાના કેન્દ્રથી અંતર ($cm$ માં) કેટલુ હશે?
યંગના બે સ્લિટ વ્યતિકરણના પ્રયોગમાં બે સ્લિટને પ્રકાશિત કરી પડદા ઉપર શલાકાઓ રચવા માટે પ્રકાશના એકવર્ણીં પુંજનો ઉપયોગ થાય છે. જ્યારે વ્યતિકરણ પામતાં એક પુંજના પથમાં પાતળી મિકાની રાખવામાં આવે તો......
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ અને પડદા પર રચાતી શલાકાની ભાતમાં શલાકાની પહોળાઈ $\beta $ છે.જ્યારે બે પાતળી ગ્લાસની તકતી (વક્રીભવનાંક $\mu$ ) જેની જાડાઈ $t_1$ અને $t_2\,\,(t_1 > t_2)$ છે, તેને બે કિરણપુંજના માર્ગમાં મૂકવામાં આવે છે. તો શલાકાની ભાત કેટલા અંતર સુધી શીફ્ટ થશે?