યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?
  • A $5 \frac{\lambda}{2}$
  • B $10 \frac{\lambda}{2}$
  • C $9 \frac{\lambda}{2}$
  • D$11 \frac{\lambda}{2}$
NEET 2019, Easy
Download our app for free and get startedPlay store
c
Path difference for \(n^{\text {th }}\) minima \(=(2 n-1) \frac{\lambda}{2}\)

For fifth minima \((n=5)=\frac{9 \lambda}{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે $600\,nm$ તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં $8$ શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને $400\,nm$ કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા$....$હશે.
    View Solution
  • 2
    યંગના બે-સ્લિટ પ્રયોગમાં, વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $5000 \mathring A$, $0.3 \mathrm{~mm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ અને સ્લિટથી પડદો $200 \mathrm{~cm}$ અંતરે રાખવામાં આવેલ છે. મધ્યસ્થ અધિકતમ $x=0 \mathrm{~cm}$ આગળ મળે છે. ત્રીજા ન્યૂનતમ માટે $x$ નું મૂલ્ય. . . . . . . $\mathrm{mm}$ હશે.
    View Solution
  • 3
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર $2:1$ છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.
    View Solution
  • 4
    આદર્શ રીતે યંત્રના બે સ્લીટના પ્રયોગમાં, $ t $ જાડાઈ ધરાવતી કાચની પ્લેટ ($\mu=1.5$) ને વ્યતિકરણ કરતા રંગની વચ્ચે મૂકવામાં આવે છે. ($\lambda$ તરંગલંબાઈ), અહી  તીવ્રતા કે જ્યાં જે સ્થાન પર પહેલા કેન્દ્રીય શલાકા હતી ત્યાં બદલાતી નથી. તો કાચની પ્લેટની ઓછામાં ઓછી જાડાઈ .....
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $I$ તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ $A$ બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે $25\%$ આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ $AB$ અને $A'B'$ વ્યતિકરણ અનુભવે, તો $I_{max}$ અને $I_{min}$ નો ગુણોત્તર કેટલો મળે?
    View Solution
  • 6
    ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર $P_1, P_2, P_3$ ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી $P_3$ ની અક્ષ $P_1$ ની અક્ષને લંબ અને $P_2$ ની અક્ષ $P_3$ ની અક્ષ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે.જ્યારે $I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ $P_1$ પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા $I$ મળે છે તો $(I_0/I)$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    કેટલીક ચલણી નોટોને ત્રાસી કરીએ તેમ તેનો રંગ બદલાય છે (નકલી નોટોથી દૂર રહેવા માટે) આ શાના કારણે હોય છે?
    View Solution
  • 8
    વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત શું છે?
    View Solution
  • 9
    પ્રકાશના બે સુસંગત ઉદગમો દ્વારા પડદા પર વ્યતિકરણ કરીને શલાકા ઉપજાવે છે તો મધ્યસ્થ શલાકા પાસે બે તરંગો વચ્ચેનો કળા તફાવત મેળવો.
    View Solution
  • 10
    વ્યતિકરણમાં $ A$ અને $B $ ઉદ્‍ગમ છે,$A $ ઉદ્‍ગમ કળામાં $B $ ઉદ્‍ગમ કરતાં $66^°$ આગળ છે,$P$ બિંદુએ $P_B -P_A = \lambda /4$ હોય,તો $P$ બિંદુએ બંને તરંગ વચ્ચે કળા તફાવત કેટલા ......$^o $ થાય?
    View Solution