યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં ત્રીજી પ્રકાશિત શલાકા અને મધ્યમાન પ્રકાશિત શલાકા પર પહોંચતા તરંગો વચ્ચે કળા તફાવત કેટલો થાય? $(\lambda =6000 Å ) $
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી માટે ધ્રુવીભવનકોણ $53^°4'$ છે,જો આ ખૂણે પ્રકાશ આપાત કરતાં વક્રીભૂતકોણ કેટલો થાય?
    View Solution
  • 2
    $I_0 $ તીવ્રતા ધરાવતો ધ્રુવભૂત પ્રકાશ પોલેરાઈઝીગ શીટ પર આપાત થાય છે. તો પ્રસારીત નહી થનારા પ્રકાશની તીવ્રતા ......
    View Solution
  • 3
    નીચેનામાંથી પ્રકાશનો ક્યો ગુણધર્મ વ્યતિકરણ માટે કારણભુત છે?
    View Solution
  • 4
    $3.3 \,Wm ^{-2}$ તીવ્ર્તા ધરાવતી અધૂવીભૂત પ્રકાશને $3 \times 10^{-4}\, m ^{2}$ ક્ષેત્રફળ ધરાવતા પોલેરાઝર પર આયાત કરવામાં આવે છે પોલેરાઈઝર $31.4\, rad/s.$ ની કોણીય ઝડપથી પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો એક આવર્તકાળમાં બહાર આવતી ઊર્જા ........ $ \times 10^{-4} \,J$
    View Solution
  • 5
    $0.50$ મીલીમીટર પહોળાઈ ધરાવતી સ્લિટ પર $6500 \,Å$ તરંગલંબાઈ ધરાવતો લાલ પ્રકાશ આપાત થાય છે. વિવર્તન ભાતની મધ્યસ્થ અધિકતમની બન્ને તરફ આવેલા બે - પ્રથમ ન્યૂનત્તમ વચ્ચેનું અંતર.......મીલીમીટર શોધો. પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $1.8$ મીટર.
    View Solution
  • 6
    યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે $600\,nm$ તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં $8$ શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને $400\,nm$ કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા$....$હશે.
    View Solution
  • 7
    બિંદુવત ઉદ્‍ગમના તરંગઅગ્ર કેવા આકારના હોય?
    View Solution
  • 8
    માધ્યમનો વક્રીભવનાંક ધ્રુવીભવનકોણના સ્પર્શક જેટલો હોય છે.આ વિધાન કોનું છે.
    View Solution
  • 9
    એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે $\lambda$ જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં $x \,\lambda$ જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ $( \mu=1.5)$ દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો $x$ નું મૂલ્ય..........હશે.
    View Solution
  • 10
    વિધાન $-I:$ કેલ્સાઈટ સ્ફટિક વડે સ્વચ્છ આકાશનું અવલોકન કરતાં જાણવા મળે છે કે, સ્ફટિકને ગોળ ગોળ ઘૂમાવતાં પસાર થતા પ્રકાશની તીવ્રતા બદલાય છે.

    વિધાન $-II:$ વાતાવરણના કણો દ્વારા સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી આકાશમાંથી આવતો પ્રકાશ ધ્રુવીભૂત થયેલો હોય છે. વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે.

    View Solution