યંગના પ્રયોગમાં જો વ્યતિકરણ કિરણોનો કંપવિસ્તાર સરખો ન હોય, તો . . . . .
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇગેન્સની થીયરીથી કઇ ઘટના સમજાવી શકાતી નથી?
    View Solution
  • 2
    યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં, આ સ્લીટો $2 \,mm$ ની છે અને તે બે તરંગલંબાઈ $\lambda= 7500 \,Å$ અને $\lambda = 9000\, Å$ ના મિશ્રણથી પ્રકાશિત કરેલ છે. સ્લીટથી $2 \,m$ દૂર પડદા ના સામાન્ય કેન્દ્રથી કેટલા......$mm$ અંતરે એક વ્યતિકરણ ભાતમાંની પ્રકાશિત શલાકા બીજામાંની પ્રકાશિત શલાકા સાથે સુસંગત થશે?
    View Solution
  • 3
    સરખી તીવ્રતા ધરાવતા બે સુસમ્બ્ધ તરંગો મહત્તમ $100$ એકમ ઉત્પન્ન કરે છે. જો તે બન્ને ઉદ્દગમોમાંથી એકની તીવ્રતા $ 20\%$ જેટલી ઘટાડવામાં આવે તો, મહત્તમ તીવ્રતા .....
    View Solution
  • 4
    બે ધ્રુવક એકબીજાની નજીક છે. જ્યારે તેમાંથી એક $ 60^o$ કોણે પરિભ્રમણ કરે ત્યારે કેટલા......$\%$ ટકા અધ્રુવીભૂત પ્રકાશ તેમાંથી નિર્ગમન પામે?
    View Solution
  • 5
    જો $ y_1 = 4 \,sin \,\omega\, t$  અને $y_2 = \,3 \,sin \,( \omega \,t + \pi /3)$ વડે દર્શાવાતા બે તરંગો કોઈ એક બિંદુએ વ્યતિકરણ પામતાહોય તો પરિણામી તરંગનો કંપવિસ્તાર શોધો.
    View Solution
  • 6
    આકૃતિમાં દ્વિ સ્લીટ પ્રયોગ બતાવ્યો છે. દરેક સ્લીટની પહોળાઈ $ W$ છે. એક જાડાઈનો, $\mu$ વક્રીભવનાંકવાળો પાતળો ગ્લાસનો ટુકડો સ્લીટ અને પડદાની વચ્ચે મુકવામાં આવે છે. કેન્દ્રીય બિંદુએ તીવ્રતા જાડાઈ ના વિધેય તરીકે માપવામાં આવે છે. જાડાઈ ની કઈ કિંમતે $C$ પર તીવ્રતા ન્યૂનત્તમ હશે?
    View Solution
  • 7
    એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .
    View Solution
  • 8
    દ્વિ સ્લીટ પ્રયોગમાં એકવર્ણીં પ્રકાશ સાથે સ્લીટોથી અમુક અંતરે રાખેલ પડદા પર શલાકાઓ મેળવવામાં આવે છે. જો પડદાને સ્લીટો તરફ $5 \times 10^{-2} \,m$ ખસેડવામાં આવે તો શલાકાની પહોળાઈ માં $3 \times 10^{-5}\, m$ નો ફેરફાર થાય છે. જો સ્લીટો વચ્ચેનું અંતર $10^{-3} m$ હોય તો પ્રકાશની તરંગલંબાઈ શોધો.
    View Solution
  • 9
    $3 \times 10^{-2}\,m$ અપર્ચરનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $80\, m$ દૂર રહેલ $2\times10^{-3}\, m$ ના જાળીદાર(mesh) તાર પર ફોકસ કરેલ છે. જો $\lambda \, = 5.5\times10^{-7}\, m$ હોય તો, આ જાળીને ટેલિસ્કોપ વડે જોતાં નીચે પૈકી કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 10
    જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘$\mu $ ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે $‘i’$ પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?
    View Solution