યંગના પ્રયોગમાં $t$ જાડાઈની અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું એક શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $\lambda$ હોય તો તકતીની જાડાઈ $t$ કેટલી હશે?
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.02\; cm$ પહોળાઇના એક રેખીય છિદ્ર $(aperture)$ ને એક $ 60 \;cm$ કેન્દ્રલંબાઇવાળા લેન્સની સામે રાખેલ છે. આ છિદ્રને $5 \times 10^{-5} \;cm $ તરંગલંબાઇવાળા લંબરૂપે આપાત પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું પડદાના કેન્દ્રથી અંતર ($cm$ માં) કેટલુ હશે?
બે સ્લીટ વચ્ચેનું અંતર $1\, mm$ અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર $10\, m$ છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ $6\, mm$ છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $x\, nm$ હોય તો $x$ કેટલું હશે?
યંગના બે સ્લિટના પ્રયોગમાં $1.2\, \mu m$ જાડાઈ ધરાવતી $1.5 $ જેટલો વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ એક સ્લીટની આગળ મૂકવામાં આવે છે. જ્યારે બીજો સ્લેબ કે જે $ t$ જાડાઈ અને વક્રીભવનાંક $ 2.5$ ધરાવે છે. તેને બીજી સ્લીટ આગળ મૂકવામાં આવે છે. જો કેન્દ્રીય શલાકાની સ્થિતિ બદલાતી ન હોય, તો જાડાઈ $t $......$\mu m$