યંગનો પ્રયોગ પ્રથમ હવામાં અને પછી પાણીમાં કરતાં શલાકાની પહોળાઇ...
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સિંગલ સ્લીટ વિવર્તનના પ્રયોગમાં મુખ્ય મધ્યમાન શલાકાની તીવ્રતા ${I_0}$ હોય તો સ્લીટની પહોળાઈ બમણી કરવામાં આવે તો તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 2
    વ્યતિકરણ કયાં તરંગથી જોવા મળે છે?
    View Solution
  • 3
    યંગના બે સ્લિટના પ્રયોગમાં સોડિયમ પ્રકાશ વાપર્યો હોય તો $92$ શલાકાઓ દેખાય છે. ( $\lambda$ =$5898 \,Å$) જો આપેલ રંગ ($\lambda$ =$5461 \,Å$) હોય, તો કેટલી શલાકાઓ દેખાય?
    View Solution
  • 4
    વ્યતિકરણમાં બે ઉદગમ કેવા હોવા જોઈએ.
    View Solution
  • 5
    યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો  ................
    View Solution
  • 6
    બે સમાન કંપવિસ્તાર ધરાવતા સુસંબધ્દ્વ પ્રકાશના તરંગો એકબીજા સાથે નાનો ખૂણે $\alpha ( < < 1)$ બનાવે છે. તે પડદા પર લગભગ લંબ રીતે આપત થાય છે જો $\lambda $ આપત પ્રકાશની તરંગલંબાઈ હોય તો બે તરંગના વ્યતિકરણથી મળતી શલાકાની પહોળાઈ  $\Delta x$ કેટલી હશે?
    View Solution
  • 7
    સિંગલ સ્લીટ વિવર્તનના પ્રયોગમાં મુખ્ય મધ્યમાન શલાકાની તીવ્રતા ${I_0}$ હોય તો સ્લીટની પહોળાઈ બમણી કરવામાં આવે તો તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 8
    $1.5$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલી ટાંકી લો કે જેનો નીચેનો ભાગ જાડો હોય. જેને $\mu$ વક્રીભવનાંક વાળા પ્રવાહીથી ભરી દો. વિદ્યાર્થિએ એવું નોંધ્યું કે કોઇપણ આપાતકોણ $i$ થી આપાત થતું પ્રકાશનું કિરણ જ્યારે પ્રવાહીમાં પ્રવેશે છે ત્યારે પ્રવાહી-કાચના આંતરપૃષ્ઠ પરથી પરાવર્તન પામતુ પ્રકાશનું કિરણ કદાપી સંપૂર્ણ ધ્રુવીભુત હશે નહીં (આકૃતિ જુઓ). આ થવા માટે $\mu$ નું લઘુત્તમ મૂલ્ય____ હોવું જોઈએ.
    View Solution
  • 9
    એક માધ્યમ માટે ધ્રુવીભવન કોણ $60^o$ હોય,તો તેના માટે ક્રાંતિકોણ કેટલો થાય?
    View Solution
  • 10
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે અલગ અલગ તરંગલંબાઈ $500\,nm$ અને $600\, nm$ નો ઉપયોગ કરવામાં આવે છે જે પોતાની ભાત પડદા પર પાડે છે. આ ભાતની મધ્યમાં જ્યાં પથ તફાવત શૂન્ય છે ત્યાં બંનેની ભાતના મહત્તમ સંપાત થાય છે જે વ્યતિકરણ અનુભવે છે જેનાથી મળતું પરિણામી બીજા કરતાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ જ્યારે એક આ મધ્યમાન ક્ષેત્રમાંથી બહાર આવે ત્યારે બે શલાકાના તંત્રમાં એક તરંગલંબાઈનું મહત્તમ બીજી તરંગલંબાઈના ન્યૂનતમ સાથે સંપાત થાય છે. અને મળતું શલાકાનું તંત્ર અસ્પષ્ટ દેખાય છે. આવું બનતું હોય ત્યારે પથ તફાવત કેટલા $nm$ હશે?
    View Solution