યુરિયાનું જલીય દ્રાવણ (અણુભાર $=60$) વાતાવરણના દબાણે $ 100.18^o$ સે તાપમાને ઊકળે છે. પાણી માટે $K_f= 1.86$  કૅ કિગ્રા મોલ$^{-1}$ અને $K_b= 0.512$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ $=$ ..... $^o$ સે.
Medium
Download our app for free and get startedPlay store
d
દ્રાવણના ઉત્કલનબિંદુનો વધારો $ = 100.18 - 100$

$\Delta T_b = 0.18^o$ સે

$\frac{{\Delta {T_b}}}{{\Delta {T_f}}} = \frac{{{K_b} \times m}}{{{K_f} \times m}}$

$\therefore \Delta {T_f} = \frac{{{K_b} \times \Delta {T_b}}}{{{K_b}}} = \frac{{0.18 \times 1.86}}{{0.512}}$  $\therefore \text{ }\Delta {{\text{T}}_{\text{f}}}\text{  =  0}\text{.65}{{\text{4}}^{o}}$ સે

ઠારબિંદુ  $\text{ = 0  - }\Delta {{\text{T}}_{\text{f}}}\,\text{=}\,\text{0  - 0}\text{.654  = - 0}\text{.65}{{\text{4}}^{o}}$ સે

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો પ્રવાહી $A $ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે તો...
    View Solution
  • 2
    પાણીના એક નમૂનામાં $F^-$ આયનની સાંદ્રતા વજન-કદથી $10\, ppm$ છે. તો તે દ્રાવણમાં $F^-$ ની સાંદ્રતા $\% W/V$ માં કેટલી થાય ?
    View Solution
  • 3
    ઠંડા પાણીમાં ઓગાળેલા ઓક્સિજન $(DO)$ નું સાંદ્રણ ........ $ppm$ સુધી જઈ શકે.
    View Solution
  • 4
    $100\,g$ દ્રાવકમાં  $1.8\,g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1\,^oC$  છે. તો પ્રવાહીના મોલલ ઉન્નયન અચળાંક શોધો.
    View Solution
  • 5
    $Ca (NO_3)_2$ નું વૉન્ટ-હોફ અવયવ ...... છે.
    View Solution
  • 6
    પ્રથમ $n $ પ્રાકૃતિક સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક મેળવો.
    View Solution
  • 7
    $300\,K $ એ $36\,g$  ગ્લુકોઝ પ્રતિ લીટર ધરાવતા દ્રાવણમાં અભિસરણ દબાણ $4.98 $ બાર છે. જો તે જ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.52 $ બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થાય?
    View Solution
  • 8
    $5\%$ (વજનથી) સુક્રોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ $271\,K$ અને શુદ્ધ પાણીનું ઠારબિંદુ $ 273.15 \,K$  છે, તો $5\%$  (વજનથી) ગ્લુકોઝના જલીય દ્રાવણનું ઠારબિંદુ .......... $\mathrm{K}$ થાય.
    View Solution
  • 9
    ઠારબિંદુ અવનયન માપન પદ્ધતિથી નક્કી કરેલુ બેન્ઝોઇક એસિડનું બેન્ઝિનમાંના દ્રાવણનુ ઠારબિંદુ ....... સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 10
    શેરડીની સુગરનું $5\, \%$ દ્રાવણ $($ અણુભાર $=\,342)$ એ $1\%$ પદાર્થ $X$ના દ્રાવણ સાથે આઇસોટોનિક છે. $X$ નું પરમાણ્વીય વજન કેટલું છે?
    View Solution