Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$298\, K$ પર જો $250\, cm ^{3}$ ધરાવતા જલીય દ્રાવણનો, સમઅભિસારી હોય તો તે અન્ય જલીય દ્રાવણના એક લિટર સાથે $1.65\, g$ પ્રોટીન $B ,$ પર હોય છે.$A$ અને $B$ના આણ્વિય દળનો ગુણોતર ..........$\times 10^{-2}$ (નજીકના અંક સુધી)
મિથેનોલ $(MeOH)$ અને ઈથેનોલ $(EtOH)$ નું મિશ્રણ દ્વારા આદર્શ દ્રાવણ ઉદભવે છે. જો મિથેનોલ અને ઈથેનોલનું આંશિક દબાણ અનુક્રમે $2.619\,\,K\,pa $ અને $4.556\,\,K\,pa $ છે તો બાષ્પના ઘટકો (મોલ અંશના સંદર્ભમાં) કેટલા હશે?
એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
$25^{\circ} {C}$ પર $A$ અને $B$ નું બાષ્પદબાણ $90\, {~mm}\, {Hg}$ અને $15\, {~mm} \,{Hg}$ અનુક્રમે છે.જો ${A}$ અને ${B}$ મિશ્રિત હોય કે મિશ્રણમાં $A$ નો મોલ-અંશ $0.6$ હોય, તો બાષ્પના તબક્કામાં $B$ નો મોલ-અંશ $x \times 10^{-1}.$ $x$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં)
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે બાષ્પદબાણમાં $10\, mm$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં $20\, mm$ નો ઘટાડો થાય તો દ્રાવકનો મોલ-અંશ શુ થશે ?