$0.2\,N $ $ Na_2CO_3$ દ્રાવણની મોલારીટી ........ $M$ થાય.
  • A$0.05$
  • B$0.2$
  • C$0.1$
  • D$0.4$
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$  અને $B$  બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$  મિમિ અને $60$  મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
    View Solution
  • 2
    $80^o$ સે. એ, શુદ્ધ પ્રવાહી $'A' $ નું બાષ્પ દબાણ $ 520$  મિમી $ Hg$  છે અને શુદ્ધ પ્રવાહીનું $'B'$  નું $1000$  મિમી $Hg $.  $'A' $ અને $ 'B' $ નું મિશ્ર દ્રાવણ $80^o$  સે. અને $1$ વાતા દબાણ એ ઉકળતા હોય તો મિશ્રણમાં $'A'$ નું મૂલ્ય ...........$mol \,\,\%$  હશે. ($1\,atm = 760\,\, mm\, Hg$)
    View Solution
  • 3
    $1000$  ગ્રામ પાણીમાં $120 $ ગ્રામ યુરિયા (અ.ભા. $= 60u$) દ્રાવ્ય કરતા બનતા દ્રાવ્ય કરતા બનતા દ્રાવણની $ 1.15$  ગ્રા/મિલી. આ દ્રાવણની મોલારીટી એ ........ $M.$
    View Solution
  • 4
    દ્રાવણમાં પરમાણુ સમૂહ ${M_p}$ નો અબાષ્પશીલ  દ્રાવક હોય છે. અભિસરણ દબાણ ની દ્રષ્ટિએ દ્રાવણના પરમાણુ સમૂહની ગણતરી માટે નીચેનામાંથી કયા વાપરી શકાય છે?
    View Solution
  • 5
    $298$  કે પાણીમાં $N_2$ ની દ્રાવ્યતા માટે હેન્રીની નિયમનો અચળાંક $1.0 \times 10^5$ વાતા. હવામાં $N_2$ ના મોલ અંશ $0.8 $ છે. $298$  કે અનેે $5 $ વાતા. દબાણે $10 $ મોલ પાણીમાં હવામાંથી કેટલા મોલ $N_2$ દ્રાવ્ય થાય ?
    View Solution
  • 6
    બે પ્રવાહી $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે છે જ્યારે તેમના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય ત્યારે કુલ દબાણ $350\,mm\,Hg$ જોવા મલ્યું જો મોલ અંશ માં ફેરફાર $0.2$ અને $0.8$ અનુક્રમે $A$ અને $B$ માટે કરવામાં આવે તો કુલ દબાણ $410\,mm\,Hg$ થાય છે. શુદ્ધ $A$ નું બાષ્પદબાણ $............mm Hg$. પ્રવાહીઓ અને દ્રાવણો ની આદર્શ વર્તણૂંક છે તે માની લો.
    View Solution
  • 7
    નિર્બળ એસિડ $HX$ નુ $0.5\, m$ જલીય દ્રાવણમાં $20 \%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f= -1.86\, K\, kg\, mol^{-1}$ હોય, તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ધટાડો ........ $K$ થશે. 
    View Solution
  • 8
    નિયત તાપમાને પ્રવાહી $A$ અને $B$ દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાં સંતુલન સ્થિતિએ દ્રાવણમાં $B$ ના મોલ-અંશ $0.4$ અને બાષ્પ રિસ્થતિમાં $B$ ના મોલ-અંશ $0.25$ છે. જો $P_B^o = 40\, mm$ હોય તો તે તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નુ બાષ્પદબાણ .......... $\mathrm{mm}$ થશે.
    View Solution
  • 9
    પ્રેશર કૂકર ખોરાક માટે રસોઈનો સમય ઘટાડે છે કારણ કે...
    View Solution
  • 10
    પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $-1.86\,^o \, C\,m^{-1}$ છે. જો $5.00\, g\, Na_2SO_4$ ને  $45.0\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ઠારબિંદુમાં $-\,3.82^o C$ ફેરફાર થાય છે.  તો $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ ગણો.
    View Solution