$1$ મોલ $N _{2}$ વાયુને $300\, K$ તાપમાન થી $600\, K$ તાપમાન સુધી સમદાબ પ્રક્રિયાથી ગરમ કરતા વાયુની એન્ટ્રોપીમાં ($J/K$ માં) કેટલો ફેરફાર થાય?
AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમકદ પ્રક્રિયા માટે એક મોલ એક પરમાણ્વિક વાયુ માટે કાર્ય અને આપેલ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    વાતાવરણ દબાણે $1\,g$ પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ $1\,cm^3$ અને વરાળ અવસ્થામાં $1671\, cm^3$ અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. સમાન $373\,K$ તાપમાને $1\,g$ પાણીનું  પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન $A$ તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ $R$ તરીકે નિર્દેશ કરવામાં આવે છે.

    કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$

    કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    મોટર ટ્યુબમાં $27 ° C$ તથા $8 $ વાતાવરણ દબાણે હવા ભરેલ છે. ટ્યુબ અચાનક ફાટતા હવાનું તાપમાન....? $(\gamma = 1.5)$
    View Solution
  • 5
    આદર્શ વાયુના દબાણ અને કદ $\mathrm{PV}^{\frac{3}{2}}=\mathrm{K}$ (અચળાંક) અનુસાર સંકળાયેલ છે જ્યારે વાયુને સ્થિતિ $\mathrm{A}\left(\mathrm{P}_1, \mathrm{~V}_1, \mathrm{~T}_1\right)$ માંથી સ્થિતિ $\mathrm{B}\left(\mathrm{P}_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)$ પર લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય_______છે.
    View Solution
  • 6
    એક કાર્નોટ એન્જિન $627^{\circ} C$ તાપમાને રહેલા પ્રાપ્તિસ્થાનમાંથી $6000 \,cal$ ઉષ્મા મેળવે છે અને તે $27^{\circ} C$ તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાં આપે છે. એન્જિન વડે થયેલ કાર્ય ......... $kcal$ છે.
    View Solution
  • 7
    જ્યારે ગેસને સીલંન્ડરમાં પીસ્ટન વડે સમતાપી રીતે ભરવામાં આવે ત્યારે ગેસ પર થતું કાર્ય $1.5 × 10^{4} J $ જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન....
    View Solution
  • 8
    થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
    View Solution
  • 9
    કાર્ય, ઉષ્મા અને આંતરિક ઊર્જામાં થતાં ફેરફાર માટે સાયું વિધાન પસંદ કરો.
    View Solution
  • 10
    બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ $27^o $ $C$ તાપમાને $V$ જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ $2V$ થાય છે.તો $(a)$ વાયુનું અંતિમ તાપમાન અને $(b)$ તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.
    View Solution