$10 \,kg$ ના પૈડાં ની તેના અક્ષ ને આધારે જડત્વની ચાકમાત્રા $160\, kg-m^2 $ હોય તો તેની ચક્રમાન ત્રિજ્યા ...... $m$ હોય.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમક્ષિતિજ સાથે કોણ ધરાવતા ઢાળ પરથી $R$ ત્રિજ્યાવાળો, $M$ દળ ધરાવતો પદાર્થ સરક્યા વિના ગબડે છે. જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $ I $ હોય, તો પદાર્થનો પ્રવેગ .......
    View Solution
  • 2
    જો સમાન ત્રિજ્યાની રિંગ, તકતી, ધન ગોળો અને નળાકારને ઢોળાવવાળા સમતલ પરથી રોલીંગ કરાવતા કયું સૌથી પહેલાં તળિયે પહોંચશે ?
    View Solution
  • 3
    $1\,kg$ દળ અને $R$ ત્રિજ્યયા ઘરાવતી તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરવા મુક્ત છે. તક્તિ જેટલું દળ ધરાવતી વસ્તુને તક્તિનાં સૌથી ઉપરના છેડા આગળ જોડવામાં આવે છે. હવે આ તંત્રને છોડવામાં આવે છે, જયારે વસ્તુ સૌથી નીચેના છેડે આવે છે ત્યારે કોણીય ઝડપ $4 \sqrt{\frac{x}{3 R}} rad s ^{-1}$ થાય છે.$x$નું મૂલ્ય $.......$ થશે.

    $[\left.g =10\,m / s ^{2}\right]$

    View Solution
  • 4
    દળમાં ફેરફાર વગર જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્ય કરતાં $n$ ગણી થઈ જાય તો દિવસનો સમયગાળો કેટલો છે ?
    View Solution
  • 5
    $'l'$ લંબાઈના સળિયાને શિરોલંબ અક્ષ સાથે એક છેડાને જોડેલો છે,અક્ષ એ $w$ કોણીય ઝડપથી કરવાનું શરૂ કરે ત્યારે સળિયા અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે, દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને સમક્ષિતિજ અને શિરોલંબ બળ $F_{H}$ અને $F_{V}$ દ્વારા મળતું ટોર્ક દ્વારા કોણીય વેગમાનનો ફેરફારનો સમયદર $\frac{ m \ell^{2}}{12} \omega^{2} \sin \theta \cos \theta$ મળે છે.તો $\theta$નું મૂલ્ય ..... .
    View Solution
  • 6
    $l$ લંબાઈને ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર ચાર બિંદુવત્ દળો (દરેક નું દળ $m$) મૂકવામાં આવે છે. તો $BD$ ને સમાંતર એવી $A$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 7
    અલગ દળ, ત્રિજ્યા અને ધનતા ધરાવતા બે નક્કર ગોળાઓ એક ખરબચડા ઢોળાવ ઉપર થી સમાન સ્થિતિ હેઠળ નીચે ગબડે છે. તેમનો નીચે આવવા નો સમય તેમના થી સ્વતંત્ર છે.
    View Solution
  • 8
    એક તક્તી $\vec{\omega}$ કોણીય ઝડપથી ભ્રમણ કરી રહી છે. બ્રમણાક્ષની સાપેક્ષે સ્થાન સદિશ $\vec{r}$ ધરાવતાં બિંદુ પર $\vec{F}$ બળ લગાડવામાં આવે છે. તો આ બળ વડે ઉદભવતાં ટોર્કની સાથે જોડાયેલો પાવર શું થશે ?
    View Solution
  • 9
    $3 \;kg $ દળ અને $ 0.2 \;m$ ત્રિજયાનો એક ઘન ગોળો $7\; m$ ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા ($J$ માં) કેટલી થાય?
    View Solution
  • 10
    $R$ ત્રિજ્યા અને $L$ લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I _1$ છે. આ નળાકારમાંથી $R^{\prime}=\frac{R}{2}$ ત્રિજ્યા અને $L^{\prime}=\frac{L}{2}$ લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા $I _2$ હોય, તો $\frac{I_1}{I_2}=...........$ (બંને $I _1$ અને $I _2$ નળાકારની અક્ષને અનુલક્ષીને છે)
    View Solution