હીરા-હવાની સપાટી પર $630\, {nm}$ તરંગલંબાઇ ધરાવતું લેસર કિરણ $30^{\circ}$ ના ખૂણે આપત કરવામાં આવે છે. તે હીરાથી હવા તરફ ગતિ કરે છે. હીરાનો વક્રીભવનાંક $2.42$ છે અને હવાનો $1$ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
Aangle of refraction is $24.41^{\circ}$
Bangle of refraction is $30^{\circ}$
C
refraction is not possible
Dangle of refraction is $53.4^{\circ}$
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
c \(\sin \theta_{C}=\frac{1}{\mu}=\frac{1}{2 \mu_{2}}<\sin \theta_{C}\)
\(\sin \theta>\sin \theta_{C}\)
\(\theta>\theta_{C}\)
Total internal reflection will happen.
refraction is not possible
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી $60\, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી $40\, cm$ અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ $....$ અંતરે રચાશે.
સમાન વક્રતાત્રિજ્યા ધરાવતા $\mu_{1}$ વક્રીભવનાંક ધરાવતો સમતલ બહિર્ગોળ અને $\mu_{2}$ વક્રીભવનાંક ધરાવતા સમતલ અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. સમતુલ્ય લેન્સની વક્રતાત્રિજ્યા અને કેન્દ્રલંબાઈનો ગુણોત્તર શોધો.
પાતળો દ્વિ અંતર્ગોળ લેન્સ ઘણા પાતળા પારદર્શક પદાર્થનો બનેલો છે. જો તેમાં હવા અથવા બે પ્રવાહી $L_1$ અને $L_2$ જેનો વક્રીભવનાંક $n_1$ અને $n_2$ ($n_2>n_1>1$) છે તેને ભરી શકાય છે. લેન્સ પ્રકાશના સમાંતર પુંજનું અભિસરણ કરશે જો તે ........થી ભરેલો હોય.
બે અલગ અલગ માઘ્યમ $M_1$ અને $M_2$ માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે $1.5 \times 10^8 m/s $ અને $2.0 \times 10^8 \;m/s $ છે. $M_1$ માઘ્યમમાંથી $M_2$ માઘ્યમમાં આ કિરણ $i $ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો $i$ નું મૂલ્ય ...