$120K$ તાપમાને $rms$ ઝડપ $v$ છે,તો $480\,K$ તાપમાને તે જ વાયુની $rms$ ઝડપ કેટલી થાય?
IIT 1996, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વાયુને ગરમ કરતાં પિસ્ટન
    View Solution
  • 2
    જો એક મોલ એક પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\frac{5}{3}} \right]$ ને એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $\left[ {\gamma \,\, = \,\,\,\frac{7}{5}} \right]$ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણની $\gamma$ ..........?
    View Solution
  • 3
    $0.056\, kg$ દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં $127^{\circ} C$ તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....$k cal$ હશે.

    ( $R =2 cal mole { }^{-1} K ^{-1}$ લો.)

    View Solution
  • 4
    એક પરમાણ્વિક વાયુના અણુની ગતિઊર્જા $\frac{3}{2}PV$ હોય,તો દ્વિપરમાણ્વિક વાયુના અણુની ગતિઊર્જા
    View Solution
  • 5
    સ્તંભ$-I$ અને સ્તંભ$-II$ ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
    સ્તંભ $- I$ સ્તંભ $- II$
    $(A)$ વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ $(P)$ $\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}$
    $(B)$ આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ $(Q)$ $\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}$
    $(C)$ અણુની સરેરાશ ગતિઊ $(R)$ $\frac{5}{2} \mathrm{RT}$
    $(D)$ $1$ મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા $(S)$ $\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}$
    View Solution
  • 6
    એક પરમાણ્વીય આદર્શ વાયુ માટે, વાયુનો સાર્વત્રિક અચળાંક $R$ એ અચળ દબાણે રહેલી આણ્વીયઉષ્મા ક્ષમતા $C_P$ કરતાં $n$ ગણો હોય છે. અહી $n$ ......છે.
    View Solution
  • 7
    જો $c_P $ અને $ c_V$  વિશિષ્ટ ઉષ્મા (પ્રતિ એકમ) , આદર્શ વાયુનું આણ્વિય દળ $M$ હોય, તો

    જ્યાં $R$ એ મોલર વાયુ અચળાંક છે

    View Solution
  • 8
    $11$ ગ્રામ $CO _{2}$ અને $14$ ગ્રામ $N _{2}$ નું મિશ્રણ કરવાથી મિશ્રણનો $\gamma$ કેટલો થાય ?
    View Solution
  • 9
    $P \rightarrow V$ નો આલેખ $1$ થી $2$ ગાળા માટે છે. જ્યારે $T$ બદલાય છે. વાયુની પ્રક્રિયા માટે આ આલેખ.....
    View Solution
  • 10
    જો કોઇ વાયુના અણુઓની ત્રિજયા $ r $ હોય, તો તેનો સરેરાશ મુકતપથ ......... ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
    View Solution