$40\, cm$ વક્રતાત્રિજયા અને $1.65$ વક્રીભવનાંક ધરાવતા બર્હિગોળ લેન્સની કેન્દ્રલંબાઇ કેટલા .....$cm$ થશે?
  • A$20 $
  • B$31 $
  • C$35$
  • D$50 $
Easy
Download our app for free and get startedPlay store
b
(b) \(f = \frac{R}{{2(\mu - 1)}} \Rightarrow f = \frac{{40}}{{2(1.65 - 1)}} \approx 31cm\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાડા સમતલ - અંતર્ગોળ અને પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સનું સંયોજન અનંત અંતરે રહેલ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. બંને લેન્સની વક્રતાત્રિજ્યા $30\,cm$ અને બંને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.75$ છે. બંને લેન્સને એકબીજાથી $40\,cm$ દૂર મૂકેલા છે. આ સંયોજનને લીધે વધતું પ્રતિબિંબ $x=............\,cm$ અંતરે રચાશે
    View Solution
  • 2
    $10cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સ અને $10 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંર્તગોળ લેન્સને સંપર્કમાં રાખતા તંત્રની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
    View Solution
  • 3
    વિચલનકોણ ($\delta$) અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ ત્રિકોણાકાર પ્રિઝમ માટે કેવી રીતે દર્શાવેલો છે?
    View Solution
  • 4
    $\frac {4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં $12\,cm$ ઊંડાઈએ માછલીને બહાર દેખાતું ક્ષેત્રફળની ત્રિજ્યા ......... $cm$.
    View Solution
  • 5
    એક માણસ $40\,\, cm$ થી વધુ અંતરે મૂકેલા પદાર્થને સ્પષ્ટ જોઈ શકાતો નથી. તેને કેવા પાવરના લેન્સની સલાહ આપેલી હશે?
    View Solution
  • 6
    અંતર્ગોળ અરીસો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે જેથી અક્ષ શિરોલંબ ઉર્ધ્વ દિશામાં છે. ધારો કે $O$ એ અરીસાનો ધ્રુવ અને $C$ એ વક્રતા કેન્દ્ર છે. બિંદુવત્‌  પદાર્થ $C$ પર મૂકેલો છે. તેની વાસ્તવિક પ્રતિબિંબ $C$ પર મળે છે. જો હવે અરીસામાં પાણી ભરવામાં આવે ત્યારે પ્રતિબિંબ . . . . . .
    View Solution
  • 7
    એક સમતલ બર્હિગોળ લેન્સ એ એક સમતલ અંતર્ગોળ લેન્સમાં બરોબર બેસે છે. બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે. જો લેન્સ ${\mu _1}$ અને${\mu _2}$ વક્રીભવનાંકવાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય તથા તેમની વક્ર સપાટીની વક્રતા ત્રિજયા $R$ હોય, તો આવા સંયુકત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
    View Solution
  • 8
    લેન્સની વક્રતાત્રિજયા $20cm$ અને વક્રીભવનાંક $1.5$ છે.જો પ્રવાહીનો વક્રીભવનાંક $1.6$ હોય,તો તંત્રની કેન્દ્રલંબાઇ કેટલા .......$cm$ થાય?
    View Solution
  • 9
    $h$ ઊંચાઇના માણસને પોતાનું આખું પ્રતિબિંબ જોવા માટે, અરીસાની લઘુત્તમ લંબાઇ કેટલી હોવી જોઈએ?
    View Solution
  • 10
    એક બહિર્ગોળ લેન્સને એક પ્રવાહીમાં સંપૂર્ણ ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક જેટલો છે. તો લેન્સની કેન્દ્રલંબાઇ .......
    View Solution