$40cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસા દ્વારા પ્રતિબિંબની ઊંચાઇ વસ્તુ કરતાં બમણી મેળવવા માટે,વસ્તુ અંતર કેટલા ......$cm$ હોવું જોઈએ?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પ્રિઝમનો આડછેદ સમબાજુ ત્રિકોણ ${ABC}$ આકૃતિમાં આપેલ છે. જ્યારે આપાતકોણનું મૂલ્ય પ્રિઝમકોણ જેટલું હોય ત્યારે ન્યૂનતમ વિચલન જોવા મળે છે. $BC$ ના મધ્યબિંદુ થી $A$ સુધી પ્રકાશના કિરણને પહોચવા માટે લાગતો સમય ($\times 10^{-10}\, {s}$ માં) કેટલો હશે?

    (શૂન્યવકાશમા પ્રકાશનો વેગ $=3 \times 10^{8} \,{m} / {s}$ અને $\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right)$

    View Solution
  • 2
    $3/2$ વક્રીભવનાંક ધરાવતાં બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $0.3\,\, m$ જેટલી છે. જો તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતાં પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ.......$cm$ માં શોધો.
    View Solution
  • 3
    $A$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક બાજુ પર ચાંદી લગાવેલ છે. એક બાજુ પર $2A$ ખૂણે કિરણ આપાત કરતાં ચાંદી લગાવેલ બાજુ પર પરાવર્તન પામીને મૂળ માર્ગે પાછું આવે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?
    View Solution
  • 4
    કિરણ માટે વિચલનકોણ $34^o $ છે.જો ધટ્ટ કરેલો પ્રિઝમનો ભાગ દૂર કરી નાખવામાં આવે,તો વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 5
    $0.4\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતો અરીસો ચહેરો જોવા માટે વપરાય છે.જો $5$ મોટવણી જેટલો ચહેરો જોવો હોય તો અરીસાને ચહેરાથી કેટલા......$m$ અંતરે રાખવો જોઈએ?
    View Solution
  • 6
    $1.5$ વક્રીભવનાંક અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી $6\, cm$ નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution
  • 7
    પ્રકાશને $\mu_A$ અને $\mu_B$ જેટલો વક્રીભવનાંક ઘરાવતા અને સમાન જાડાઈ ઘરાવતા જુદા-જુદા માધ્યમોમાં ગતિ કરતા લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ છે.જો $t _2- t _1=5 \times 10^{-10}\,s$ અને  $\mu_{ A }$ અને $\mu_{ B }$ નો ગુણોત્તર $1: 2$. હોય,તો દ્રવ્યની જાડાઈ મીટ૨માં શોધો. $A$ અને $B$ માધ્યમમાં પ્રકાશનો વેગ અનુક્રમે $v_{ A }$ અને $v_{ B }$ આપેલ છે.
    View Solution
  • 8
    વક્રીભવનમાં પ્રકાશનાં તરંગ એક માધ્યમ માંથી બીજા માધ્યમમાં ગતિ કરે ત્યારે વળવાનું કારણ
    View Solution
  • 9
    બે સમતલ અરીસાને કેટલાના.....$^o$ ખૂણે રાખવાથી આપાત કિરણ અને બે અરીસા દ્વારા પરાવર્તન પામતું કિરણ સમાંતર બને?
    View Solution
  • 10
    માછલી પાણીની અંદરથી બહારની દુનિયાને વર્તૂળાકાર સમક્ષિતિજ સાથે જુએ છે. જો પાણીનો વક્રીભવનાંક $4/3$ અને માછલી પાણીની સપાટીથી $12\, cm $ નીચે હોય, તો આ વર્તૂળની ત્રિજયા કેટલી હશે?
    View Solution