$4.0\,L$ એક આદર્શ વાયુને શૂન્યાવકાશમાં જ્યાં સુધી તેનું કુલ કદ $20\,L$ ન થાય ત્યાં સુધી સમતાપીય રીતે વિસ્તરણ પામવા દેવામાં આવે છે તો આ વિસ્તરણમાં શોષાતી ઉષ્માનો જથ્થો $.....\,L\,atm$ છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
For free expansion:

$P _{\text {ext }}=0, w =0$

$q =0, \Delta U =0$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ કદે $17^o C$ એ $CO_{(g)} + \frac{1}{2}O_{2(g)} \rightarrow CO_2$ પ્રક્રિયા ઉષ્મા $-67.71 \,K \,cal$ છે. તો $17^o C$ એ અચળ દબાણે પ્રક્રિયા ઉષ્મા કેટલા ..... $K \,cal$ ?
    View Solution
  • 2
    કાર્બન અને કાર્બન મોનોકસાઈડની દહન એન્થાલ્પી અનુક્રમે $-393.5$ અને $-283\,KJ/mol$ છે. તો કાર્બન મોનોકસાઇડની સર્જન એન્થાલ્પી મોલ ......$kJ$ છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કઈ આઈસોલેટ નજીકની પ્રણાલી છે ?
    View Solution
  • 4
    અવસ્થા વિધેય .......
    View Solution
  • 5
    પ્રક્રિયામાં મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંકળાયેલ સંતુલન અચળાંક $K_c$ વચ્ચેનો સાચો સંબંધ .......
    View Solution
  • 6
    એક વાયુ રૂપ નમૂનો જ્યારે પ્રણાલીમાં $1.5 $ જૂલ ઉષ્માનો પ્રવાહ હોય ત્યારે $750$ ટોરના સરેરાશ દબાણમાં $200\,cm^3$ થી $500 \,cm^3$ વિસ્તરણ પામે છે. પ્રણાલીની ઊર્જામાં થતું પરિવર્તન કેટલા.....$J$ થાય છે ? ($1$ લિટર $= 101.3\,J$)
    View Solution
  • 7
    $\mathrm{T}=400 \mathrm{~K}$ પર, એક નિશ્ચિત ઉષ્મારાસાયણિક પ્રક્રિયા $\mathrm{M} \rightarrow \mathrm{N}$ માટે, $\Delta H^{\ominus}=77.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}, \Delta \mathrm{S}=122$ $\mathrm{JK}^{-1}, \log$ સંતુલન અચળાંક $(\log \mathrm{K})$_______ $\times 10^{-1}$.છે. 
    View Solution
  • 8
    $25\,^oC\,\, 50$ ગ્રામ આયર્નને $HCl $ માં દ્રાવ્ય કરવામાં આવે તો બંધ પાત્રમાં થતાં કાર્યની ગણતરી ..... થશે. વાતાવરણનું દબાણ એક વાતાવરણ છે.
    View Solution
  • 9
    $H-H$ અને $Cl-Cl$ બંધઊર્જા અનુક્રમે $430\, kJ\, mol^{-1}$ અને $240\, kJ\, mol^{-1}$ છે. જો $HCl$ માટે ${\Delta _f}H$ નુ મૂલ્ય $- 90\, kJ\, mol^{-1}$ હોય, તો $H-Cl$ બંધઊર્જા.....$kJ\,mo{l^{ - 1}}$ જણાવો.
    View Solution
  • 10
    ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રક્રિયા પ્રતિવર્તીં થાય છે. જ્યારે.....
    View Solution