$L $ અને $ 2L $ લંબાઇ અને $ R$ અને $2R $ ત્રિજયાની કેશનળીને શ્રેણીમાં જોડેલ છે.તો દર સેકન્ડે બહાર આવતાં પ્રવાહીનું કદ કેટલું હોય? (પ્રથમ નળીમાંથી બહાર આવતાં પ્રવાહીનું કદ $X = \pi P{R^4}/8\eta L$)
Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ $cm ^{3}$ દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ $0.01 \,cm ^{3}$ છે. $\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm$ ત્રિજ્યાના દ્રાવણના $100$ ટીપાંથી $4\;cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ $x \times 10^{-14} \;m$ છે. જ્યાં $x$ કેટલું હશે?
એક નિયમિત આડ-છેદની શિરોલંબ $U-$ટ્યૂબએે બંને ભૂજામાં પાણી ધરાવે છે. કોઈ પણ એક ભૂજા પર $10 \,cm$ ની ગ્લિસરીન સ્તંભ ઉમેરવામાં આવે છે. ($R.D. = 1.2$) બંને ભૂજામાં બંને મુક્ત સપાટીઓ વચ્ચેના સ્તરનું તફાવત ........ $cm$ હશે ($R.D =$ સાપેક્ષ ધનતા)
પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75 cm$ અને $50 cm $ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ હોય ,તો પર્વતની ઊંચાઇ ....... $km$ થાય?
બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા $d$ ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ $S$ છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{1}$ અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ $x_{2}$ છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય?
$\sigma$ સાપેક્ષ ધનતા ધરાવતા એક ગોળાનો વ્યાસ $D$ છે અને તેને $d$ વ્યાસનો સમકેન્દ્રિય પોલાણ઼ (ખાડો) છે. જો તે ટેન્કમાંના પાણી પર તરી શકે તે માટે $\frac{\mathrm{D}}{\mathrm{d}}$ ગુણોત્તર ............ છે.
$R$ ત્રિજયાના નક્કર ગોળાની અંદર $r$ ત્રિજ્યાનો પોલો ભાગ છે જે લાકડાના વહેરથી ભરેલો છે.નક્કર અને લાકડાના વહેરની સાપેક્ષ ઘનતા $2.4$ અને $0.3$ છે.સંપૂર્ણ કદ પાણીની અંદર હોય તે રીતે ગોળાને તરવા માટે નક્કર અને લાકડાના વહેરના દળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?