$80^o$ સે. એ, શુદ્ધ પ્રવાહી $'A' $ નું બાષ્પ દબાણ $ 520$  મિમી $ Hg$  છે અને શુદ્ધ પ્રવાહીનું $'B'$  નું $1000$  મિમી $Hg $.  $'A' $ અને $ 'B' $ નું મિશ્ર દ્રાવણ $80^o$  સે. અને $1$ વાતા દબાણ એ ઉકળતા હોય તો મિશ્રણમાં $'A'$ નું મૂલ્ય ...........$mol \,\,\%$  હશે. ($1\,atm = 760\,\, mm\, Hg$)
Medium
Download our app for free and get startedPlay store
d
જયારે મિશ્રણને $\text{80}{{\,}^{o}}\text{C }$ એ ઉકાળવામાં આવે અને  ${\text{1}}\,$ વાતા  $ \Rightarrow \,\,{{\text{P}}_{\text{s}}}\,\, = \,\,760\,\,mm$

${P_s}\,\, = \,\,P_A^0{X_A}\, + \,\,P_B^0{X_B}\,$

$ \Rightarrow \,\,760\,\, = \,\,520{X_A}\, + \,\,1000(1\,\, - \,\,{X_A})$

${{\text{X}}_{\text{A}}}\, = \,\,\,{\text{0}}{\text{.50}}\, = \,\,\,{\text{50% }}\,$ (મોલથી)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીનું ઠારબિંદુ ઘટાડીને $-0.2^{\circ} \mathrm{C} $ કરવા $600\; \mathrm{g}$ પાણી $(\rho=1.00\; \mathrm{g} / \mathrm{mL})$ માં $\mathrm{NaCl}$ નો કેટલો જથ્થો ઉમેરવો જોઇએ ? (પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $=2\; \mathrm{K}\; \mathrm{kg} \;\mathrm{mol}^{-1}$)
    View Solution
  • 2
    જ્યારે $ 174.5\,mg $ અષ્ટપરમાણ્વીય સલ્ફરને  $78\,g$ બ્રોમીન ઉમેરવામાં આવે તો બ્રોમિનનું ઉત્લકન બિંદુ ............. $K$ થાય છે . $Br_2$ માં $K_b\,\,5.2\, K$  મોલ$^{-1}$  $kg$  અને $Br_2$ નું ઉત્લકન બિંદુ $332.15\,K$
    View Solution
  • 3
    $NaCl,\,CuSO_4$ અને $K_2SO_4$ ના $ 0.1\,M$  જલીય દ્રાવણોના બાષ્પ દબાણમાં ઘટાડો એ...
    View Solution
  • 4
    $10\,^oC$ તાપમાને યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $500\, mm\, of\, Hg$ છે. તાપમાન $25\,^oC$ સુધી વધારીને જ્યા સુધી દ્રાવણનુ અભિસરણ દબાણ $131.6\, mm\, of\, Hg$ થાય ત્યા સુધી દ્રાવણને મંદ કરવામાં આવે છે. તો દ્રાવણને કેટલા ............ ગણુ મંદ કરવામાં આવ્યું હશે ?
    View Solution
  • 5
    જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવેછે ત્યારે બાષ્પદબાણમાં $11.5\, torr$ નો ઘટાડો થાય છે. જો દ્રાવ્યના મોલ-અંશ $0.2$ હોય, તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ  ................ $\mathrm{torr}$ થશે ?
    View Solution
  • 6
    જો ઉપરોકત પ્રશ્નમાંના પ્રવાહી લઇને $A$ ના મોલ-અંશ $0.8$ ધરાવતુ દ્રાવણ બનાવીએ તો $A$ ના બાષ્પસ્થિતિમાં મોલ-અંશ શુ થશે ?
    View Solution
  • 7
    બેન્ઝિનમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય, તો દ્રાવણની મોલાલિટી ......... થશે.
    View Solution
  • 8
     $300\,K$,  તાપમાને આદર્શ દ્રાવણ નું બાષ્પદબાણ ધરાવતું  $A$  ના $3$ મોલ અને $B$ મોલ $600$ ટોર સમાન તાપમાને જો $A$ ના અને $1.5$ મોલ અને $C$ ના $0.5$ મોલ (આબાષ્પશીલ ) આ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે દ્રાવ્ય દ્રાવ્યોનું બાષ્પ દબાણ $30\,torr$ વધે છે તો $p_B^o$  નું મૂલ્ય શું હશે 
    View Solution
  • 9
    અર્ધપારગમ્ય પડદા સાથેના કેખ્સ્યુલ માં રાખેલા $0.2 \mathrm{M}$ ગ્લુકોઝ ના દ્રાવણ વડે એક કૃત્રિમ કોષ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે આ કૃત્રિમ કોષને $300 \mathrm{~K}$ પર $0.05 \mathrm{M} \mathrm{NaCl}$ ના દ્રાવણમાં મૂકવામાં આવે છે. ત્યારે અભિસરણ (પરાસરણ) દબાણ ઉત્તપન થાય છે.. ........ $\times 10^{-1}$ bar છે. (નજીકનો પૂર્ણાક )

    [ આપેલ : $\mathrm{R}=0.083 \mathrm{~L} \mathrm{bar} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    $\mathrm{NaCl}$ નું સંપૂર્ણ વિયોજન થાય છે તે ધારી લો.

    View Solution
  • 10
    $1.0$ મોલ ગ્લુકોઝના જલીય દ્રાવણની ઘનતા $1.1\, g/mL$ છે. તો દ્રાવણની મોલારિટી કેટલા ........... $\mathrm{M}$ થશે ?
    View Solution