બે ઉપગ્રહો $A$ અને $B$ ના દળો અનુક્રમે $m$ અને $2 m$ છે. પૃથ્વીને ફરતે, $A$ એ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષા અને $B$ એ $2R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. તેની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર $K.E._A / K.E._B ,$ કેટલો થાય? 
JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીને અચળ ઘનતા ધરાવતો ગોળો માનવામાં આવે તો પૃથ્વીની અંદર કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વપ્રવેગ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 2
    ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ થી મુકત કરવા માટે જરૂરી ગતિઊર્જા અને પૃથ્વીની સપાટી નજીક ભ્રમણ કરવા માટે જરૂરી ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    છોકરો $h$ ઊંચાઇ સુધી કુદકો મારી શકે છે.જો પૃથ્વીની ઘનતા $d$ હોય,તો તેની ત્રિજયા કેટલી રાખવાથી તે ગુરુત્વાકર્ષણમાંથી છટકી જાય?
    View Solution
  • 4
    જો પૃથ્વી તેનું ગુરુત્વાકર્ષણ ગુમાવે તો પદાર્થ નું
    View Solution
  • 5
    પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના $\frac{1}{64}$ માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ $\frac{24}{x} h$ થાય છે. $x$ નું મૂલ્ય ......... છે.
    View Solution
  • 6
    બે ઉપગ્રહો એક ગ્રહની આસપાસ સમતલીય વર્તુળાકાર કક્ષામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. તેમના ભ્રમણનો આવર્તકાળ અનુક્રમે $1$ કલાક અને $8$ કલાક છે. નજીકના ઉપગ્રહની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા $2 \times 10^{3}\, {km}$ છે. જ્યારે બંને ઉપગ્રહો એકબીજાની સૌથી નજીક હોય ત્યારે દૂરના ઉપગ્રહની કોણીય ઝડપ નજીકના ઉપગ્રહની સાપેક્ષે $\frac{\pi}{{x}}\, {rad} \,{h}^{-1}$ છે. જ્યાં ${x}$ કેટલો હશે?
    View Solution
  • 7
    પૃથ્વીની સપાટીથી $5R$ ઊંચાઇ પર ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે, $R$ પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઇ પર રહેલા બીજા ઉપગ્રહનો આવર્તકાળ કલાકમાં કેટલો થાય?
    View Solution
  • 8
    બે ગ્રહો $A$ અને $B$ ના નિષ્ક્રમણ વેગો $1:2$ ના ગુણોતરમાં છે. જો તેમની ત્રીજ્યાઓ અનુક્રમે $1:3$ નાં ગુણોતરમાં હોય, તો ગ્રહ $A$ નો ગુરુત્વાકર્ષી પ્રવેગ અને ગ્રહ $B$ ના ગુરુત્વાકર્ષી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 9
    જો પૃથ્વી પરનાં સમગ્ર દળને અનંત સુધી દૂર કરવું હોય, કે જેથી તેને સંપૂર્ણ રીતે તોડી શકાય, તો આપવી પડતી ઊર્જાનો જથ્થો$\frac{x}{5}\, \frac{ GM ^{2}}{ R }$ છે, જ્યાં $x$ ..... હશે. (નજીકતમ પૂર્ણાકમાં લખો)

    ($M$ એ પૃથ્વીનું દળ, $R$ એ પૃથ્વીની ત્રિજ્યા, $G$ ગુરુત્વાકર્ષી અચળાંક છે.)

    View Solution
  • 10
    પૃથ્વીથી ........ $km$ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ માં $1 \%$ જેટલો ઘટાડો થાય . (પૃથ્વીની ત્રિજયા $= 6400 \,km$)
    View Solution