આદર્શ વાયુને એક અલગ કરેલા બંધ ઓરડામાં ધારો.જયારે સમોષ્મી વિસ્તરણ અનુભવે છે,ત્યારે અણુઓ વચ્ચે થતી અથડામણ (સંઘાત) માટેનો સરેરાશ સમય $V^q$ અનુસાર વધે છે,જયાં $V$ એ વાયુનું કદ સૂચવે છે.$q$ નુ મૂલ્ય _________ થશે. $\left( {\gamma = \frac{{{C_P}}}{{{C_V}}}} \right)$
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દસ કણોનો વેગ $ms^{-1}$ માં $0,2,3,4,4,4,5,5,6,9$ છે. તો સરેરાશ ઝડપ, $rms$ ઝડપ અને મહત્તમ શક્ય ઝડપનું મૂલ્ય અનુક્રમે .....થાય.
    View Solution
  • 2
    $T$ તાપમાને રહેલ આદર્શ વાયુમાં બંધ પાત્રની દીવાલ પર અણું દ્વારા લાગતું સરેરાશ બળ $T^q$ પર આધાર રાખે છે. તો $q$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    $27^{\circ} C$ તાપમાને અને $1$ વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે આપેલા દળ ધરાવતા અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ $(r.m.s.)$ ઝડપ $200\, ms ^{-1}$ છે. $127^{\circ} C$ તાપમાને અને $2$ વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ $\frac{ x }{\sqrt{3}}\, ms ^{-1}$ છે. $x$ નું મૂલ્ય ......... $ms ^{-1}$ હશે.
    View Solution
  • 4
    આદર્શ વાયુની વર્તણુંક માટેનો ગ્રાફ નીચે પૈકી કયો છે? સંજ્ઞાઓ તેમનો સામાન્ય અર્થ ધરાવે છે.
    View Solution
  • 5
    દ્વિ-પરમાણ્યિ વાયુના અણુની $rms$ ઝડપ $V$ છે,તાપમાન બમણું કરતાં અણુ બે પરમાણુમાં વિભાજીત થાય છે.તો પરમાણુની $rms$ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 6
    ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ($J\, kg^{-1}\, K^{-1}$ માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર$= 27$)
    View Solution
  • 7
    ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા ($J\, kg^{-1}\, K^{-1}$ માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર$= 27$)
    View Solution
  • 8
    એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના $2:1$ ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન $30^{\circ}\,C$ છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. $(Ar$નું પરમાણુ દળ $=39.9$ આપેલ છે.)
    View Solution
  • 9
    જો $\mathrm{n}$ એ સંખ્યા ધનતા અને $\mathrm{d}$ એ અણુ માંટેનો વ્યાસ હોય તો બે ક્રમિક સંધાત દરમ્યાન અણુ દ્વારા કપાતું સરેરાશ અંતર (એટલે કે, સરેરાશ મુક્ત પથ). . . . . . . . . વડે દર્રાવી શાકાય.
    View Solution
  • 10
    અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા $\frac{{3R}}{2},$હોય,તો $\gamma $
    View Solution