આકૃતિમાં દર્શાવેલ વીજપરિપથમાં કવોલીટી અવયવ અને બેન્ડવીડથનો ગુણોત્તર $.............s$ છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$r \sqrt{3} \Omega$ નો અવબાધ ધરાવતું એક સંધારક અને $4 \Omega$ અવરોધ ધરાવતા એક અવરોધને $8 \sqrt{2} \mathrm{~V}$ જેટલું મહત્તમ (peak) મૂલ્ચ ધરાવતા $ac$ પાવર ઉદ્રગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં વિખેરણ પામતો પાવર (કાર્યત્વરા) ......... $W$ હશે.
$C$ કેપેસિટન્સના કેપેસિટરમાં પ્રારંભિક વિદ્યુતભાર $Q_0$ છે. અને દર્શાવ્યા પ્રમાણે ઈન્ડકટન્સ $L$ ના ઈન્ડકટર સાથે જોડેલ છે.t $=$ 0 સમયે કળા $S$ બંધ છે. જ્યારે કેપેસિટરમાં ઊર્જા,ઈન્ડકટરની ઊર્જા કરતાં ત્રણ ગણી છે ત્યારે ઈન્ડકટરમાંથી વિદ્યુતપ્રવાહ કેટલો છે?
$40\, \Omega$ ના અવરોધને $220 \,V , 50\, Hz$ નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી $rms$ મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.
નીચે આપેલ $LCR$ પરિપથને $V_{ac}$ વૉલ્ટ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ($Hz$ માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
એક $LCR$ પરિપથને $200 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના $ac$ ઉદગમ સાથે જોડવામાં આવેલ છે. જો પ્રેરક (ઈન્ડકટર) ($L=10mH$) ને સમાંતર વોલ્ટેજ $31.4 \mathrm{~V}$ હોય તો પરિપથમાં. . . . . પ્રવાહ વહેતો હશે.
$C$ કેપેસિટન્સ ઘરાવતા કેપેસિટરને $V_1$ વિદ્યુતસ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે, આ કેપેસિટરને $L$ ઇન્ડકટન્સ ધરાવતા આદર્શ ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. જયારે કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાન ઘટીને $V_2$ થાય, ત્યારે ઇન્ડકટરમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો થાય?