$C$ કેપેસિટન્સના કેપેસિટરમાં પ્રારંભિક વિદ્યુતભાર $Q_0$ છે. અને દર્શાવ્યા પ્રમાણે ઈન્ડકટન્સ $L$ ના ઈન્ડકટર સાથે જોડેલ છે.t $=$ 0 સમયે કળા $S$ બંધ છે. જ્યારે કેપેસિટરમાં ઊર્જા,ઈન્ડકટરની ઊર્જા કરતાં ત્રણ ગણી છે ત્યારે ઈન્ડકટરમાંથી વિદ્યુતપ્રવાહ કેટલો છે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $AC$ ઉદ્‍ગમ $220V, 50\, Hz$ નો વોલ્ટેજ મહત્તમ મૂલ્યથી શૂન્ય થતાં કેટલા .........$sec$ સમય લાગે?
    View Solution
  • 2
     $250\, V , 50\, Hz$ ના $AC$ ઉદગમ માથી $LR$ પરિપથ $400\, W$ પાવર વાપરે છે. પરિપથનો પાવર ફેક્ટર $0.8$ છે. પાવર ફેક્ટર $1$ કરવા માટે કેપેસિટર ઉમેરવામાં આવે છે. કેપેસિટર નું મૂલ્ય $\left(\frac{ n }{3 \pi}\right) \mu F ,$ હોય તો $n=$....... 
    View Solution
  • 3
    $V =260 \sin (628 t )$ ના એક $AC$ વોલ્ટેજ ઉદગમને $5\,mH$ ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ $...........\Omega$ થશે.
    View Solution
  • 4
    એક શ્રેણી $L.R$ પરિપથને $E=25 \sin 1000 t V$ ના $AC$ ઉદ્દગમ સાથે જોડેલ છે અને તેનો પૉવર ફેકટર $\frac{1}{\sqrt{2}}$ છે. જો ઉદ્દગમ નું $emf$ બદલાઈને $\mathrm{E}=20 \sin 2000 \mathrm{tV}$ થાય તો પરિપથમાં નવો પૉવર ફેક્ટર_________થશે.
    View Solution
  • 5
    આલેખ વડે દર્શાવેલ વિદ્યુતપ્રવાહ ફેરફાર માટે અર્ધચક્ર માટે વિદ્યુતપ્રવાહના મૂલ્યનો સરેરાશ કેટલો છે ?
    View Solution
  • 6
    એક $LCR$ શ્રેણી પરિપથનો અવરોધ $220 \;\Omega$ છે. મેઈન્સનો વોલ્ટેજ $220\; V$ અને આવૃત્તિ $50\; Hz$ છે. જો પરિપથમાંથી કેપેસીટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો પાછળ હોય છે. જો પરિપથમાંથી ઈન્ડકટર દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ કરતાં $30^{\circ}$ જેટલો આગળ હોય છે. તો આ $LCR$ પરિપથમાં પાવર વ્યય ($W$ માં) કેટલો થાય?
    View Solution
  • 7
    કોઈક ક્ષણે એક ઉલટસૂલટ ($ac$) પ્રવાહ નીચે મુજબ આવી શકાય

    $i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}$ પ્રવાહનું $rms$ મૂલ્ય. . . . . . .$A$ હશે.

    View Solution
  • 8
    $0.5 \,mH$, ના ઈન્ડકટર, $200 \,\mu F$ નાં સંધારક અને $2 \,\Omega$ ના અવરોધને $220 \,V$ $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ $emf$ સાથે કળામાં હોય તી $ac$ ઉદગમની આવૃતિ ................ $\times 10^{2} \,Hz$ હશે.
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં, $t=0$ સમયે કળ $S_1$ બંધ જ્યારે કળ $S_2$ ને ખુલ્લી રાખવામાં આવે છે. કોઈ પછીના સમય $(t_0)$ એ કળ $S_1$ ને ખુલ્લી અને કળ $S_2$ ને બંધ કરવામાં આવે છે. વહેતા પ્રવાહ $I$ નું $t$ ના વિધેય તરીકેની વર્તણૂક કયા આલેખ વડે આપી શકાય.
    View Solution
  • 10
    એક ઇન્ડક્ટર $(20\, mH)$, એક કેપેસિટર $(120\, \mu F)$ અને અવરોધ $(60\,\Omega)$ ધરાવતા એક શ્રેણી $AC$ પરિપથ એ એક $24\, V/50\, Hz$ ના $AC$ ઉદગમથી ચાલીત છે. આ પરિપથમાં $60\, s$માં થતો ઊર્જાનો વ્યય ________ હશે.
    View Solution