આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R,\,1.5 R $ અને $3R $ અવરોધના અનુક્રમે $ A,\,B$ અને $C$ વોલ્ટમીટર જોડેલા છે.જયારે $X$ અને $ Y$ વચ્ચે અમુક વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા અનુક્રમે વોલ્ટમીટર $A,\,B $ અને $C$ ના અવલોકનો $V_A,\,V_B$  અને $V_C$ મળે તો _________
AIPMT 2015, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કોષ સમય $t$ માટે $R$ અવરોધમાં પ્રવાહ પસાર કરે છે. હવે એ જ કોષ એટલા જ સમય માટે અન્ય અવરોધ $r$ માંથી પ્રવાહ પસાર કરે છે. જો બંને અવરોધમાં ઉત્પન થતી ઉષ્માનો જથ્થો સમાન હોય તો, કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં રહેલ $4\, \Omega $ અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ $A$ અને બિંદુ $D$ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. $V$ હશે?
    View Solution
  • 3
    કોષના  $emf\, E_1= 4 \,V $ અને $ E_2 = 8\,V$ છે,આંતરિક અવરોધ $ 0.5 \,ohm$  અને $1\,ohm$ છે,તો ટમિનલ વોલ્ટેજ કેટલો થાય?
    View Solution
  • 4
    $3\,\Omega $ અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે $60^o$ નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં જ્યારે $5\,\Omega$ અવરોધમાંથી વિધુત પ્રવાહ વહેતો ન હોય, ત્યારે $X$ અવરોધનું મૂલ્ય ........... $\Omega$ ગણશે.
    View Solution
  • 6
    નીચેના ડાયાગ્રામમાં $A B$ અને $B C$ તારની લંબાઈઓ સમાન છે, પરંતુ $A B$ તારની ત્રિજ્યા $B C$ કરતાં બે ગણી છે. તાર $A B$ અને તાર $B C$ પરના વિદ્યુતસ્થિતિમાન  પ્રચલનનો ગુણોત્તર કેટલો છે.
    View Solution
  • 7
    સમાન દ્રવ્યના બે સમાંતર જોડેલા તારમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે.આ તારની લંબાઇઓ અને ત્રિજયાઓનો ગુણોત્તર $4/3$ અને $2/3$ હોય,તો તારમાંથી પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    કિર્ચોફનો પહેલો નિયમ ($\Sigma i = 0$) એ કયા નિયમના સંરક્ષણ પરથી મળે છે.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને $3\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતી $24\,V$ ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો $R _4$ અને $R _5$ માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે $I _4$ અને $I _5$ છે. તો $I _4$ અને $I _5$ ના મૂલ્યો શું થાય ?
    View Solution
  • 10
    આપેલ બે વિધાન ધ્યાનમાં લો

    $(A)$: કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ પરથી મળે છે.

    $(B)$ : કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી મળે છે.

    નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

    View Solution