આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $.........\,k\Omega$ છે.
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ અવરોધના પાંચ સરખા અવરોધ ગોઠવાયેલા છે. $V$ વોલ્ટની બેટરી $A$ અને $B$ છેડા વચ્ચે જોડાયેલ છે. $AFCEB$ માંથી વહેતા પ્રવાહનું મૂલ્ય હશે?
    View Solution
  • 2
    $100\ W,$ $200\ V$ નું એક હીટર છે. તે બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. બંને ભાગોને એકબીજાથી સમાંતરમાં $200\ V$ ના સમાન ઉદગમ સાથે જોડવામાં આવે છે. તો આ નવા જોડાણમાં પ્રતિ સેકન્ડે મુક્ત થતી ઉર્જા .............. $W$
    View Solution
  • 3
    મીટરબ્રીજમાં બે ગેપમાં અનુક્રમે $10\, \Omega$ અને $30 \,\Omega$ નાં અવરોધ છે. આ અવરોધોની અદલા બદલી કરતાં તટસ્થ બિંદુ.....સેમી ખસશે.
    View Solution
  • 4
    $R$ અવરોધ અને $L$ લંબાઈના તારને $5$ એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.
    View Solution
  • 5
    દર્શાવેલ પરિપથના સંદર્ભમાં લઈ.જો $R_1$ માં વ્યય થતો પાવર $P$ હોય. તો, પરિપથમાં થતો કુલ પાવર  .......... $P$ હોઈ શકે આપેલ છે કે $R_2=4 R_1$ અને $R_3=12 R_1$ છે.
    View Solution
  • 6
    કોષને $ 2\,Ω$  અવરોધ સાથે જોડતાં  $0.5\, A $ અને $ 5\,Ω $ સાથે જોડતાં  $0.25 \,A$  પ્રવાહ પસાર થાય છે,તો કોષનો $ emf$ કેટલા .............. $volt$ થાય?
    View Solution
  • 7
    આપેલ મીટરબ્રિજના પરિપથમાં $Y=12.5\, \Omega $ અને જૉકી $J$ દ્વારા $A$ બાજુથી $39.5\, cm$ અંતરે તટસ્થ બિંદુ મળે છે. $X$ અને $Y$ અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ $A$ બાજુથી $l_2$ અંતરે મળતું હોય તો $X$ અને $l_2$ નું મૂલ્ય કેટલુ હશે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R,\,1.5 R $ અને $3R $ અવરોધના અનુક્રમે $ A,\,B$ અને $C$ વોલ્ટમીટર જોડેલા છે.જયારે $X$ અને $ Y$ વચ્ચે અમુક વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા અનુક્રમે વોલ્ટમીટર $A,\,B $ અને $C$ ના અવલોકનો $V_A,\,V_B$  અને $V_C$ મળે તો _________
    View Solution
  • 9
    પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક $C$ પોટેન્શિયોમીટર તાર $( AB )$ ના $A$ થી લંબાઇના ચોથા ભાગ પર છે. જો તાર $AB$ નો અવરોધ $R _0$ હોય, તો પછી અવરોધ $R$ વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો $( V )$ કેટલો હશે?
    View Solution
  • 10
    સ્તંભ$- I$ એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ$- II$ એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ$-I$ અને સ્તંભ$-II$ ને યોગ્ય સંબંધોથી મેળવો.
    સ્તંભ $- I$ સ્તંભ$- II$
    $(A)$ ડ્રિફટ વેગ $(P)$ $\frac{m}{n e^{2} \rho}$
    $(B)$ વિદ્યુતીય અવરોધકતા $(Q)$ $\mathrm{ne} v_{\mathrm{d}}$
    $(C)$ શિથીલન સમયગાળો $(R)$ $\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau$
    $(D)$ પ્રવાહ ઘનતા $(S)$ $\frac{E}{J}$
    View Solution