એક પ્રકાશનું કિરણ હવામાંથી $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા મધ્યમમાં પ્રવેશે છે, તે આકૃતિમાં દર્શાવેલ છે. દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું કિરણ બાજુની સપાટી પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. $\theta$ નું મહત્તમ મૂલ્ય કોને બરાબર થવું જોઈએ?
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$
    View Solution
  • 2
    પ્રિઝમનો વક્રીભવનાંક $1.732$ છે,જો લઘુત્તમ વિચલનકોણ અને પ્રિઝમકોણ સમાન હોય તો પ્રિઝમકોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 3
    એક બહિર્ગોળ લેન્સમાં પહેલાં વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાદળીના બદલે રાતા રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ ......
    View Solution
  • 4
    $P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
    View Solution
  • 5
    જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?
    View Solution
  • 6
    એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીની વક્રીભવનાંક $\sqrt{2}$ છે. આ પ્રવાહીનો લધુત્તમ વિચલન કોણ .........$^{\circ}$ હશે.
    View Solution
  • 7
     એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200\; cm$ અને $4\;cm$ છે. ટેલિસ્કોપની ટ્યુબલંબાઈ .......$cm$ થશે?
    View Solution
  • 8
    આપાત કિરણની દિશામાં એકમ સદિશ $\hat{n}_1$, લંબની દિશામાં $\hat{n}_2$ અને પરાવર્તિક કિરણની દિશામાં $\hat{n}_3$ છે, તો નીચેનામાંથી શું સાચુ છે ?
    View Solution
  • 9
    જ્યારે $ 1.47 $ વક્રીભવનાંકવાળા કાંચના બહિર્ગોળ લેન્સને પ્રવાહીમાં ડુબાડતાં તે સમતલ કાંચની શીટ જેમ વર્તે છે. આનો અર્થ એ છે કે પ્રવાહીનો વક્રીભવનાંક .... 
    View Solution
  • 10
    એક વસ્તુને $50 \,cm$ ના અંતરે અંત:ર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ શક્ય તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm$ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસા વડે ઉદ્દભવતી મોટવણીનું મૂલ્ય..... હશે.
    View Solution