વક્રીભવનાંક વાળા પ્રિઝમ દ્વારા $\mu$ વિચલન પામે છે અને નાનો કોણ $A$ ને ............દ્વારા આપવામાં આવે છે.
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $5$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $36cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 2
    જો પ્રિઝમના એકબાજુનો કોણ ${30^ \circ }$  અને $\mu \, = \,\,\sqrt 2 $  વક્રીભવનાંકનું ચાંદીનું સ્તર લગાડેલ હોય ત્યારે આપેલ કિરણ તેના માર્ગેં પાછું વળે છે. તો આપાત કોણ કેટલા .......$^o$ હશે?
    View Solution
  • 3
    બર્હિગોળ લેન્સ અને અંર્તગોળ લેન્સ સંપર્કમાં છે.તેની કેન્દ્રલંબાઇનો ગુણોત્તર $2/3$ અને સમતુલ્ય કેન્દ્રલંબાઇ $30 cm$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 4
    આપેલ આકૃતિમાં રહેલ કિરણ બહાર નીકળે ત્યારે તેનું કેટલી વખત પરાવર્તન થશે?
    View Solution
  • 5
    $f $ કેન્દ્રલંબાઇ ધરાવતા બહિર્ગોળ અરીસાના ધ્રુવથી $f$ અંતરે વસ્તુ મૂકતાં પ્રતિબિંબ કયાં મળશે?
    View Solution
  • 6
    સ્થાનાંતરની રીતમાં બહિર્ગોળ લેન્સને પદાર્થ અને પડદાની વચ્ચે મૂકવામાં આવે છે. જો બે સ્થિતિમાં મોટવણી $m_1$ અને $m_2$ અને બે સ્થિતિ વચ્ચે લેન્સનું સ્થાનાંતર $x$ છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ......છે.
    View Solution
  • 7
    ટેલિસ્કોપમાં $200\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો ઓબ્જેક્ટિવ લેન્સ અને $2\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા આઇપીસ લેન્સ છે. $2\,km$ દુર $50\,m$ ની બિલ્ડિગ ને ટેલિસ્કોપથી જોવામાં આવે છે. ઓબ્જેક્ટિવથી મળતા પ્રતિબિંબની ઊંચાઈ ........ $cm$
    View Solution
  • 8
    માધ્યમ માટે વક્રીભૂતકોણ $(sin r)$ અને આપાતકોણ($sin i)$ નો આલેખ આપેલ છે,જો માધ્યમમાં પ્રકાશની ઝડપ $nc$ હોય,તો $n=$ ____
    View Solution
  • 9
    $15\,  cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા અને $10\, cm$ લંબાઈના અંત:ર્ગોળ અરીસાને એકબીજાથી સામ સામે $40\,  cm$ અંતરે મૂકેલા છે. એક બિંદુવત્‌  વસ્તુને અરીસાઓની વચ્ચે તેઓની સામાન્ય અક્ષ પર અને અંત:ર્ગોળ અરીસાથી $15\,  cm$ ના અંતરે મૂકવામાં આવે છે. પરાવર્તન દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસા પાસે .....$cm$ અંતરે હશે.
    View Solution
  • 10
    વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
    View Solution