આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ $R =2.0\, \Omega$ મૂલ્યોનાં ચાર સમાન અવરોધો, $L =2.0 \,mH$ પ્રેરકત્વ ધરાવતાં બે સમાન પ્રેરકો અને $e m f\, E =9 \,V $ ધરાવતી આદર્શ બેટરીનો પરિપથ છે. કળ $'S'$ બંધ કર્યા બાદ તુરંત જ એમીટરમાં દર્શાવેલ પ્રવાહ $'i'$ ..........$A$ હશે.
A$2.25$
B$3.0$
C$3.37$
D$9.0$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
a Just after the switch is closed, inductor will behave like infinite resistance (open circuit) so the circuit will look like
\(i=\frac{9}{R+R}=\frac{9}{4}=2.25\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A.C.$ પરિપથને $12\; V$ ના સ્ત્રોત સાથે જોડતા તે $0.2\; A$ નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને $12\; V$ ના $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે $0.4\; A$ નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?
શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક $X$ને $100\,V$ મહત્તમ વોલ્ટેજ ધરાવતા $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5A$ નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક $Y$ને આ જ $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં $\frac{\pi}{2}$ પાછળ છે. જો $X$ અને $Y$ ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું $rms$ મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?
ટ્રાન્ઝિસ્ટર ઓસીલેટર $L- $ ઇન્ડકટર (નહિવત અવરોધ) અને $C$ કેપેસિટર ધરાવતા અનુનાદિત શ્રેણી સાથે $f$ આવૃતિના દોલનો ઉત્પન્ન કરે છે. જો $L$ બમણું થાય અને $C$ બદલાયને $4C$ થાય તો ચાર ગણું થાય, તો આવૃત્તિ કેટલી થાય?
$150.0\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસિટરને $E =36$ $\sin (120 \pi t ) \;V$ જેટલો $emf$ ધરાવતા પ્રત્યાવર્તી સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપાથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય લગભગ $......\,A$ જેટલું હશે