Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દર્શાવેલ પરિપથના સંદર્ભમાં લઈ.જો $R_1$ માં વ્યય થતો પાવર $P$ હોય. તો, પરિપથમાં થતો કુલ પાવર .......... $P$ હોઈ શકે આપેલ છે કે $R_2=4 R_1$ અને $R_3=12 R_1$ છે.
પોટેન્શિયોમીટર દ્વારા બે કોષને શ્રેણીમાં સહાયકમાં જોડતાં તટસ્થ બિંદુ $6\, m$ અને બે કોષને શ્રેણીમાં વિરોધકમાં જોડતાં તટસ્થ બિંદુ $2\, m $ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?
પ્રવાહ સ્ત્રોત સાથે પ્રથમ $R_1$ અવરોધના કોષને અને પછી $R_2$ અવરોધ સાથે જોડતા તેમાં સમાન સમયમાં સમાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો સ્ત્રોતનો આંતરિક અવરોધ કેટલો હશે?
જયારે ગૌણ પરિપથમાં કોષને $5\,\Omega$ ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ $200\,cm$ આગળ મળે છે. શંટના અવરોધને બદલીને $15\,\Omega$ નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ $300\,cm$ સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ $.......\Omega$ હશે.
આપેલ તારનો કે જેની લંબાઈ $L$ અને ત્રિજ્યાં $R$ હોય તેનો વિશિષ્ટ અવરોધ $\left(S_1\right)$ માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ $X$ હોય ત્યારે વિશિષ્ટ અવરોધ $S_1=X\left(\frac{\pi r^2}{L}\right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.