Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીકહેવત2 Marks
Question
અન્ન તેવો ઓડકાર.
✓
Answer
અર્થ જેવું અન્ન ખાઈએ તેવો ઓડકાર આવે, જેવાં કર્મ કરીએ તેવાં ફળ મળે. સમજૂતીઃ આપણા વિચારો આપણા ખોરાક પર આધારિત છે. શુદ્ધ સાત્ત્વિક ખોરાક ખાવાથી પવિત્ર વિચારો આવે છે. તીખો, તળેલો ખોરાક ખાવાથી તમોગુણ વધે છે. એ જ રીતે સદ્ધાર્થનું સારું ફળ મળે અને દુષ્કર્મનું પાપ દરેકે ભોગવવું જ પડે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.