Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીકહેવત2 Marks
Question
જીભમાં ઝેર તો જગતથી વેર.
✓
Answer
અર્થ : જીભમાં ઝેર હોય તો જગત સાથે વેર જ બંધાય છે. કર્કશ વાણી સંબંધો બગાડે છે, દુશ્મનાવટ વધારે છે. સમજૂતીઃ જેની જીભમાં અમી, તેને દુનિયા ગમી. જીભમાં ઝેર છે તેમ અમૃત પણ છે. કર્કશ વાણી ઝેર છે અને મીઠી વાણી અમૃત છે. “આંધળાનો પુત્ર આંધળો’ એવી દ્રોપદીની કર્કશ વાણીએ મહાભારત સર્જાયું. આપણે સત્ય પણ પ્રિય બોલવું જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.