Question
કકળાટ(કજિયા)નું મોં હંમેશાં કાળું.

Answer

અર્થઃ કકળાટ કરવાથી સારું પરિણામ આવતું નથી.
સમજૂતીઃ કજિયાખોર સ્વભાવ સારો નહિ. કજિયાખોર સ્વભાવ { ધરાવતી વ્યક્તિ દરેકની સાથે નાની નાની બાબતે ઝઘડો કરે છે;
આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવાની કોઈની ઇચ્છા હોતી નથી. તેને સૌ દૂરથી જ સલામ કરે છે. આપણે મળતાવડો સ્વભાવ રાખી જીવનને આનંદમય બનાવવું જોઈએ, સૌનો પ્રેમ જીતવો જોઈએ. અર્થઃ કકળાટ કરવાથી સારું પરિણામ આવતું નથી.
સમજૂતીઃ કજિયાખોર સ્વભાવ સારો નહિ. કજિયાખોર સ્વભાવ { ધરાવતી વ્યક્તિ દરેકની સાથે નાની નાની બાબતે ઝઘડો કરે છે; આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવાની કોઈની ઇચ્છા હોતી નથી. તેને સૌ દૂરથી જ સલામ કરે છે. આપણે મળતાવડો સ્વભાવ રાખી જીવનને આનંદમય બનાવવું જોઈએ, સૌનો પ્રેમ જીતવો જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free