Question 12 Marks
ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.
Answer
View full question & answer→અર્થ ઉજ્જડ ગામમાં એરંડાને પ્રધાન જેવું માન મળે છે.
સમજૂતીઃ નાનો સમુદાય હોય, તેમાં રહેલી વ્યક્તિઓ સામાન્ય હોય ત્યારે તેમાંની કોઈ વ્યક્તિ અન્ય કરતાં થોડું વધારે જ્ઞાન ધરાવતી હોય તો તેને સૌ માન આપે છે. આવા સમયે તે વ્યક્તિ કૂવામાંના દેડકાની જેમ ફુલાય છે.
સમજૂતીઃ નાનો સમુદાય હોય, તેમાં રહેલી વ્યક્તિઓ સામાન્ય હોય ત્યારે તેમાંની કોઈ વ્યક્તિ અન્ય કરતાં થોડું વધારે જ્ઞાન ધરાવતી હોય તો તેને સૌ માન આપે છે. આવા સમયે તે વ્યક્તિ કૂવામાંના દેડકાની જેમ ફુલાય છે.