અથડામણના સિધ્ધાંત મુજબની નીચેના પૈકી કયું વિધાન સાચું નથી. ?
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અસરકારક સંઘાતને ઉદભવતા માટે કોલોઈડીંગ અણુ...... ધરાવે છે.
    View Solution
  • 2
    જો પ્રક્રિયક $'A'$ની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયા વેગ $4$ ગણો વધે છે અને $'A'$ ની સાંદ્રતા ત્રણ ગણી વધારતા $9$ ગણો વધે છે, તો દર કોના પ્રમાણમાં છે?
    View Solution
  • 3
    આપેલ આલેખ પ્રક્રિયાની ગતિકી દર્શાવે છે.

    શૂન્ય અને પ્રથમક્રમ પ્રક્રિયા માટે $y$ અને $x$ અક્ષો અનુક્રમે...

    View Solution
  • 4
    પદાર્થ $A $ અને $B$ વચ્ચેનો પ્રક્રિયા દર સમીકરણ દર $= k[A]^n[B]^m$ આપેલ છે. જો $A$ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતાથી અડધી થાય તો પહેલાનાં દર કરતાં હાલનો દર ગુણોત્તર ... થાય.
    View Solution
  • 5
    પ્રક્રિયા દરની સંઘાત પદ્ધતિના આધારે.....
    View Solution
  • 6
    આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે,

    $\gamma_{1} A +\gamma_{2} B \rightarrow \gamma_{3} C +\gamma_{4} D$

    જ્યાં $v_{1}, v_{2}, v_{3}$ અને $v_{4}$ એ પૂર્ણાંક છે. $(i.e.$ $\left.1,2,3,4 \ldots . .\right)$

    $10$ સેકન્ડોના અંતરાલ માં $C$ ની સાંદ્રતા $10\,m\,mol\,dm ^{-3}$ માંથી $20\,m\,mol\,dm ^{-3}$ માં ફેરફાર થાય છે.$D$નો દશ્ય થવાનો વેગ એ $B$ના અદશ્ય થવાના વેગ કરતા $1.5$ ગણો છે, ને $A$ ના અદશ્ય થવાના વેગ કરતા બમણો છે.પ્રાયોગિક રીતે $D$ના દશ્ય થવાનો વેગ $9,m\,mol\,dm ^{-3} \,s ^{-1}$ શોધવામાં આવ્યો.તેથી પ્રક્રિયાનો વેગ $\dots\dots\,\,m\,mol$$dm ^{-3} s ^{-1}.$

    View Solution
  • 7
    $A + B \rightarrow C + D$ માટે $\Delta H = -\,20\,kj $ મોલ $^{-1} $  છે. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $85\,KJ$ મોલ  $^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા......... $KJ$ મોલ $^{-1}$ છે.
    View Solution
  • 8
    પ્રક્રિયા $XA + YB \rightarrow mp + nq$ માટે વેગ $= K[A]^c[B]^d$ તો કુલ પ્રક્રિયા ક્રમ કયો હશે ?
    View Solution
  • 9
    $2N_2O_5 \rightarrow 4NO_2 + O_2 N_2O_5$ નું વિઘટન થાય છે અને પ્રથમ ક્રમ ગતિને અનુસરે છે. જેથી.
    View Solution
  • 10
    પ્રયોગશાળામાં એક જીવરાસાયણિક પ્રક્રિયા માનવશરીરની બહાર ઉત્સેચકની ગેરહાજરીમાં કરતાં તેનો વેગ, $10^{-6}$ ગણો મળે છે. જો આ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી થશે ?
    View Solution