બે ઇલેક્ટ્રિક બલ્બ, $(40 \;W, 200\; V)$ અને $(100\; W, 200 \;V)$ છે. અવરોધ વચ્ચેનો સાચો સંબધ કયો છે?
AIPMT 2000, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4 \,mm$ ત્રિજ્યા ધરાવતા નળાકારીય તારમાં પ્રવાહ ધનતા તેના આડછેદને સમાંતર નિયમિત છે, અને તે $4 \times 10^{6} \,Am ^{-2}$ જેટલી છે. તારના બહારના ભાગમાં $\frac{R}{2}$ અને $R$ ની વરચે ત્રિજ્યાવર્તી અંતરમાંથી પસાર થતો પ્રવાહ .......... $\pi A$ હશે.
બલ્બના ફિલામેન્ટનો અવરોધ તાપમાન સાથે બદલાય છે. $220\ volt$ અને $100\ watt$ રેટીંગ ધરાવતા બલ્બને $(220 \times 0.8)\ volt$ ના સપ્લાય સાથે જોડતા સાચો પાવર ....
$500\,W$ અને $200\,W$ ના બે બલ્બને $220\,V$ પર કામ કરી શકે છે.બંનેને સમાંતરમાાં જોડતા બંનેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર અને શ્નેણીમાં જોડતાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
આપેલ મીટરબ્રિજના પરિપથમાં $Y=12.5\, \Omega $ અને જૉકી $J$ દ્વારા $A$ બાજુથી $39.5\, cm$ અંતરે તટસ્થ બિંદુ મળે છે. $X$ અને $Y$ અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ $A$ બાજુથી $l_2$ અંતરે મળતું હોય તો $X$ અને $l_2$ નું મૂલ્ય કેટલુ હશે?