બે પદાર્થ $A$ અને $B$ માટે $P_A^0 : P_B^0 = 1:2$ અને $X_A : X_B= 1 : 2$ તો $A$ નું વરાળ સ્વરૂપમાં મોલ - અંશ થાય.
Medium
Download our app for free and get startedPlay store
d
${\text{P}}$ કુલ ${\text{ =  }}{{\text{p}}_{\text{A}}}^{\text{0}}{{\text{X}}_{\text{A}}}{\text{  +  }}{{\text{p}}_{\text{B}}}^{\text{0}}{{\text{X}}_{\text{B}}}$

$\therefore {\text{ }}{{\text{p}}_{\text{A}}}{\text{  =  }}{{\text{Y}}_{\text{A}}}{\text{ }} \times {\text{ p}}$ કુલ

$\therefore {\text{ }}{{\text{p}}_{\text{A}}}^{\text{0}}{{\text{X}}_{\text{A}}}{\text{  =  }}{{\text{Y}}_{\text{A}}}{\text{ }} \times {\text{ P}}$ કુલ

${Y_A} = \frac{{{p_A}^0{X_A}}}{{{p_A}^0{X_A} + {p_B}^0{X_B}}}$

$ = \frac{{1 \times 1}}{{(1 \times 1) + (2 \times 2)}} = \frac{1}{5}$

$\therefore \,\,{Y_A} = 0.2$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે સાંદ્રતા $0.1\,M $ થાય ત્યારે કોના ઠારણ બિંદુમાં મહત્તમ અવનયન જોવા મળે છે?
    View Solution
  • 2
    આયનીચ સંયોજન $[Co(NH_3)_5(NO_2)]Cl$ નું $0.0020 \,m$ જલીય દ્વાવણ $-0.00732\,^o C$ તાપમાને ઠારણ પામે છે. તો $1$ મોલ આયનીય સંયોજનને પાણીમાં દ્રાવ્ય કરતા ઉત્પન્ન થતા આયનોના મોલની સંખ્યા .........

    $(K_f =-1.86\,^o\, C/m)$

    View Solution
  • 3
    મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?
    View Solution
  • 4
    આપેલ જલીય દ્રાવણનું ઠારબિંદુ $-0.186^o$ સે છે. જો દ્રાવકના મોલલ ઉન્નયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક અનુક્રમે $ 0.512$  અને $1.86 $ હોય, તો ઉત્કલનબિંદુમાં .......... $^oC$ વધારો થાય.
    View Solution
  • 5
    આપેલ પૈકી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે ?
    View Solution
  • 6
    $760\,mm$  એ પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $ 373\,K $ છે. $298\,K $ તાપમાને પાણીનું બાષ્પદબાણ $23\,mm$  છે. જો બાષ્પાયન એન્થાલ્પી $ 40.656 \,KJ/mol $ હોય તો $23\, mm$ દબાણે તેનું ઉત્કલનબિંદુ ........... $\mathrm{K}$ થશે.
    View Solution
  • 7
    એસિટિક એસિડના બેન્ઝિનમાં બનાવેલા $0.262\, mol\, kg^{-1}$ દ્રાવણનુ ઠારબિંદુ $277.4\, K$ છે. જો બેન્ઝિન માટે $K_f$ નુ મૂલ્ય $5.0\, K\, m^{-1}$ અને ઠારબિંદુ $278.4\, K$ હોય, તો વોન્ટ હોફ અવયવ ........... થશે.
    View Solution
  • 8
    યુરિયાનું જલીય દ્રાવણ (અણુભાર $=60$) વાતાવરણના દબાણે $ 100.18^o$ સે તાપમાને ઊકળે છે. પાણી માટે $K_f= 1.86$  કૅ કિગ્રા મોલ$^{-1}$ અને $K_b= 0.512$ કૅ કિગ્રા મોલ$^{-1}$ હોય, તો દ્રાવણનું ઠારબિંદુ $=$ ..... $^o$ સે.
    View Solution
  • 9
    $1000\,gm$  $1,4 -$  ડાયઓકઝેન માટે $K_f= 4.9\, K \,Kg.\,mol $ છે. તો ડાય ઓકઝેનમાં બનાવેલા  $ 0.001\,m$ દ્રાવણનું ઠારબિંદુ અવનયન કેટલું હશે ?
    View Solution
  • 10
    બેન્ઝિનમાં $X $ મોલલ દ્રાવણ ધરાવતો પદાર્થ એ $0.2 $ જેટલો દ્રાવ્યના મોલ અંશ ધરાવે છે તો  $X$  નું મલ્ય કેટલું થાય?
    View Solution