બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $ 4:1 $ છે. બે તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
AIPMT 1991, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિર્વતનમાં $660 nm$  તરંગલંબાઇની પ્રથમ ન્યૂનતમ .......$\mathop A\limits^o $ તરંગલંબાઇના પ્રથમ અધિકતમ સાથે સંપાત થાય?
    View Solution
  • 2
    નીચેનામાંથી પ્રકાશનો ક્યો ગુણધર્મ વ્યતિકરણ માટે કારણભુત છે?
    View Solution
  • 3
    આપાત પ્રકાશનું કિરણ ગ્લાસની તક્તીની સપાટી પર બુસ્ટરના કોણ $\phi$ પર આપાત થાય છે. જો $\mu$ એ ગ્લાસનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક દર્શાવતો હોય, તો આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ .....
    View Solution
  • 4
    જુદી જુદી વ્યતિકરણ ભાત માટે જરૂરી શરત છે કે બંને સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થતા પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર .....
    View Solution
  • 5
    ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ $250\, cm$ છે.દૂરથી આવતા પ્રકાશની તરંગલંબાઈ $600\, nm$ હોય તો ટેલિસ્કોપની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ?
    View Solution
  • 6
    યંગના બે સ્લીટના પ્રયોગમાં, જ્યારે બે પ્રકાશ તરંગો તૃતીય ન્યૂનત્તમ રચે છે. ત્યારે તેઓ વચ્ચે ......
    View Solution
  • 7
    બે ઉદ્‍ગમોને સુસંબદ્વ કયારે કહેવાય?
    View Solution
  • 8
    વિર્વતનની ઘટના ધ્વનિ તરંગમાં પ્રકાશ તરંગ કરતાં વધારે જોવા મળે છે,કારણ કે....
    View Solution
  • 9
    બે સુસંબદ્વ ઉદ્‍ગમોની તીવ્રતાનો ગુણોત્તર $1:4$ છે,તો વ્યતિકરણમાં શલાકાની દશ્યતા કેટલી થાય?
    View Solution
  • 10
    હાઇગેન્સની થીયરીથી શું જાણી શકાય છે?
    View Solution