બે વિધુતભાર રહિત બેટરી સમાંતરમાં જોડેલી છે. નીચેના વિધાનોને ધ્યાનમાં લો. $(i)$ સમતુલ્ય $e.m.f$ બે $e.m.f $ કરતાં ઓછો હોય છે. $(ii)$ સમતુલ્ય આંતરિક અવરોધ એ બે આંતરિક અવરોધો કરતાં ઓછો હોય છે.
Easy
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે અવરોધમાંથી $4\, {A}$ નો પ્રવાહ $1\, {s}$ સુધી પસાર કરવામાં આવે ત્યારે તેમાંથી $192\, {J}$ ઉષ્માનો વ્યય થાય છે. હવે જ્યારે તેમાંથી વહેતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે $5 \,{s}$ માં તેમાંથી કેટલી ઉષ્માનો ($J$ માં) વ્યય થાય?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $2\, \Omega$ આંતરિક અવરોધવાળી $5\ V$ ની બેટરી અને $1 \,\Omega$ આંતરિક અવરોધવાળી $2\ V$ ની બેટરીને $10\, \Omega$ ના અવરોધ સાથે જોડેલી છે. તો $10 \,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ......
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર $20 \,\Omega$ અવરોધ અને $300 \,cm$ લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી $(R.B.)$ અને $4 \,V emf$ ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' $R$ ' જેટલો અવરોધ રાખતાં $20 \,mV$ ના કોષ માટે $60 \,cm$ આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' $R$ ' નું મૂલ્ય ......... $\Omega$ થશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પોટેન્શિયોમીટરનો પરિપથ ગોઠવવામાં આવ્યો છે. પોટેન્શિયોમીટરના તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $K\, V/cm $ છે અને જ્યારે દ્રીમાર્ગી કળ બંધ હોય ત્યાંરે પરિપથમાં રહેલ એમિટર $1\,A $ દર્શાવે છે. જયારે કળ ટર્મિનલ $(i)\;1$ અને $2\;$ $(ii)\;1$ અને $ 3$ વચ્ચે જોડવામા આવે ત્યારે તટસ્થ લંબાઇ અનુક્રમે $l_1$ અને $l_2$ મળે છે. તો અવરોધ $R$ અને $X$ નું મૂલ્ય $ohm$ માં અનુક્રમે કેટલું હશે?