Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગ્લાયસિન $\left( C _{2} H _{5} NO _{2}\right)$ ઘરાવતા $2.5 \,g$ પ્રોર્ટીનને પાણીમાં ઓગાળીને તેનું $500 \,mL$ દ્રાવણ બનાવવામાં આવ્યું. $300\, K$ પર આ દ્રાવણનું અભિસરણ દબાણ $5.03 \times 10^{-3}$ $bar$ માલૂમ પડયું. પ્રોટીનમાં હાજર ગ્લાયસીન એકમોની કુલ સંખ્યા......... છે. $\left[ R =0.083 L\right.$ $bar$ $\left.K ^{-1} mol ^{-1}\right]$
બે તત્વો $A$ અને $B , 0.15\, moles \,A _{2} B$ અને $AB _{3}$ પ્રકારના સંયોજનો બનાવે છે. જો $A _{2} B$ અને $AB _{3}$ બંને સમભારીય હોય, તો $B$ ના પરમાણ્વીય ભાર કરતા $A$ નો............ ગણો છે.
એક દ્રાવણ $8.5\, g \,CH_2Cl_2$ અને $11.95\, g \, CHCl_3$ ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો $298\,K$ પર $CH_2Cl_2$ અને $CHCl_3$ ના બાષ્પદબાણ અનુક્રમે $415$ અને $200\, mm\,Hg$ હોય, તો બાષ્પ અવસ્થામાં $CHCl_3$ નો મોલ - અંશ જણાવો.
જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10$ મિમી $ Hg $ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $ 0.2$ છે. જો બાષ્પ બાષ્પ દબાણમાં $20 $ મિમી $ Hg$ જેટલો ઘટાડો કરવામાં આવે તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?
માનવ રક્તનું સરેરાશ અભિસરણ દબાણ ${37\,^o}C$ તાપમાને $7.8$ બાર છે જલીય $NaCl$ દ્રાવણ ની સાંદ્રતા કેટલી છે જેનો ઉપયોગ રક્ત પ્રવાહમાં થઈ શકે છે ..........$mol/L$