Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બંધ નળાકાર પાત્ર તાપમાન $T$ પર દ્વિપરમાણ્વિક આદર્શ વાયુના $N$ મોલ ધરાવે છે. ઉષ્મા આપતાં, તાપમાન સમાન જળવાઈ રહે છે, પરંતુ $n$ મોલ અણુમાં વિભાજીત થાય છે તો આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે ?
$A$ અને $B$ પાત્રમાં બે વાયુ ભરેલા છે.$A$ માં રહેલા વાયુનું કદ $0.10\,m ^3$ અને $1.40\,Mpa$ નું દબાણ ઉદભવે છે. $B$ નું કદ $0.15\,m ^3$ અને $0.7\,Mpa$ નું દબાણ ઉદ્વભવે છે. બે પાત્રને ટ્યુબ દ્વારા જોડવામાં આવે એ બંને વાયુ મિશ્રણ થાય છે. જો તાપમાન સમાન રહે અને પાત્રનું અંતિમ દબાણ $..........$ $(Mpa$ માં)
$4.0\, u$ દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર $30\, m/s$ નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર $\frac{x}{3 R}$ $(R=$ વાયુ નિયતાંક) છે, $x$ નું મૂલ્ય ............ છે.