$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનું રિએકટન્સ $X$ છે. જો કેપેસિટન્સ અને આવૃતિનું મૂલ્ય બમણું થાય, તો નવું રિએકટન્સ કેટલું થાય?
A$2X$
B$4X$
C$X/2$
D$X/4$
AIPMT 2001, Easy
Download our app for free and get started
d \(X=\frac{1}{C \omega} \quad X^{\prime}=\frac{1}{4 C \omega}\)
\(X^{\prime}=\frac{X}{4}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$LR$ શ્રેણી પરિપથને $V(t) = V_0\,sin\,\omega t$ જેટલા વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડેલ છે. લાંબા સમય પછી પ્રવાહ $I(t)$ સમય સાથે કેવી રીતે બદલાશે? $\left( {{t_0} > > \frac{L}{R}} \right)$
એક દોલનીય $LC$ પરિપથ, $75\,mH$ વાળું પ્રેરક અને $1.2\,\mu F$ વાળું સંગ્રાહક ધરાવે છે. જો સંગ્રાહકનો મહત્તમ ભાર $2.7\,\mu C$ હોય તો, સંગ્રાહકમાંથી પસાર થતો મહત્તમ વીજપ્રવાહ ....... $mA$ હશે.
$20\; mH$ નો એક ઇન્ડકટર, $100\;\mu F$ નો એક કેપેસિટર અને $50 \Omega$ નો એક અવરોધને $V=10\ sin\ 314 t , emf$ ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય ($W$ માં) કેટલો હશે?
$0.7\,H$ ઇન્ડકટર અને $220\,\Omega$ અવરોધને $220\,V , 50\,Hz$ ના $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે,તો પ્રવાહ એ વૉલ્ટેજમાં કેટલી કળામાં પાછળ અને પ્રવાહ શોધો.
શ્રેણી જોડાણ ધરાવતો $LCR$ અનુનાદ પરિપથ માટે ગુણવત્તા અંક $100$ માપવામાં આવે છે. જો પ્રેરણને બે ગણો વધારવામાં આવે અને અવરોધને બે ગણો ઘટાડવામાં આવે તો આ ફેરફાર પછીનો ગુણવત્તા અંક ($Q-$ ફેક્ટર) .......... છે.