$ R-L $ શ્રેણી પરિપથમાં અવરોધ અને ઇન્ડકટર વચ્ચેનો વોલ્ટેજ અનુક્રમે $200\,V$ અને $150\,V$ હોય,તો $ A.C.$  વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક શ્રેણી $L C R$ પરિપથમાં $10\,mH$ નો ઇન્ડકટન્સ $L, 1\,\mu F$ નો સંધારક $C$ અને $100\,\Omega$ નો અવરોધ $R$ છે. તો અનુનાદ ઉદભવે તે વખતે આવૃત્તિ $.......$ છે.
    View Solution
  • 2
    દોલન કરતા $LC$ પરિપથમાં,કુલ સંગ્રહિત ઊર્જા $U$ છે અને કેપેસિટરમાં મહતમ વિદ્યુતતભાર $Q$ છે. જ્યારે કેપેસિટરમાં વિદ્યુતભાર $\frac{Q}{2}$ હોય ત્યારે ઈન્ડકટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી છે?
    View Solution
  • 3
    $L,C$ અને $R$ ને $f$ આવૃત્તિવાળા $AC$ ઉદ્‍ગમ સાથે જોડતાં પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં $45°$ આગળ છે,તો $C$ કેટલો થાય?
    View Solution
  • 4
    કોઈક ક્ષણે એક ઉલટસૂલટ ($ac$) પ્રવાહ નીચે મુજબ આવી શકાય

    $i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}$ પ્રવાહનું $rms$ મૂલ્ય. . . . . . .$A$ હશે.

    View Solution
  • 5
    $LCR$ પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ $250\, V$ છે. જો તેમાં $R =8 \Omega, L =24\, mH$ અને $C =60 \mu F$ શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર $x\, kW$ મળે છે તો $x$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
    View Solution
  • 6
    એક શ્રેણી $LCR$ પરિપથને $ac$ વૉલ્ટેજ ઉદગમ સાથે જોડેલ છે જ્યારે પરિપથમાંથી $L$ ને દૂર કરવામાં આવે છે ત્યારે પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે જો તેના બદલે પરિપથમાંથી $C$ ને દૂર કરવામાં આવે ત્યારે ફરીથી પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{3}$ છે આ પરિપથનો શક્તિગુણાંક (power factor) ................. છે 
    View Solution
  • 7
    પ્રત્યાવર્તી પ્રવાહ ${i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}$ મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું $r.m.s.$ મૂલ્ય ${A}$ માં કેટલું મળે?
    View Solution
  • 8
    સૂયિ-$I$ અને સૂયિ-$II$ મેળવોઃ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

    View Solution
  • 9
    ખુલ્લા તારનો એમીટરના ઉપયોગ કોના માટે થાય છે ?
    View Solution
  • 10
    અનુક્રમે $2 \times 10^{-4} H$ અને $6.28 \Omega$ જેટલું પ્રેરણ અને અવરોધ ધરાવતાં અનુનાદીય પરિપથ $10\, MHz$ ની આવૃત્તિ થી દોલન કરે છે. અનુનાદીય પરિપથનો ગુણવત્તા અંક ($Q-$factor) .......... હશે. $[\pi=3.14]$
    View Solution