ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં $5\, mg$ વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?
JEE MAIN 2017, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઈ ધરાવતા અરેખીય ઘનતા ધરાવતા સળિયાની ઘનતા $\rho(\mathrm{x})={a}+{b}\left(\frac{\mathrm{x}}{\mathrm{L}}\right)^{2}$ મુજબ આપવામાં આવે છે જ્યાં $a$ અને $ {b}$ અચળાંક અને $0 \leq \mathrm{x} \leq \mathrm{L}$ છે.સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર માટે $x$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર $m$ દળના કણો મૂકેલા છે. તો ત્રિકોણની કોઈ એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
વર્તૂળાકાર ટેબલના કેન્દ્ર પર બરફનો બ્લોક મૂકેલો છે. ટેબલના કેન્દ્રમાંથી પસાર ધનની અક્ષની ટેબલ $\omega$ કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો બરફ બાષ્પીભવન પામ્યા વિના ઓગળી જાય તો તંત્રની ભ્રમણની ઝડપ કેટલી થશે ?
$12 \mathrm{~kg}$ ના એક ભારે લોખંડનાં સળિયાનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો એક માણસના ખભા ઉપર રહેલ છે. સળિયો સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો કોણ બનાવે છે, માણસ દ્વારા અનુભવાતું વજન______હશે.
$W$ જેટલું વજન ધરાવતો એક ભારે લોખંડનો સળિયો, તેનો એક છેડો જમીન ઉપર અને બીજો છેડો માણસના ખભા ઉપર રાખે છે. સળિયો સમક્ષિતિજ સાથે $\theta$ કોણ રચે છે. માણસ દ્વારા અનુભવાનું વજન ............. થશે.