એક ઘર્ષણ રહિત ઉષ્મા એન્જિન $100\%$ કાર્યક્ષમ હોઈ શકે છે જો તેનું બહારનું તાપમાન .........
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C_{p}=\frac{7}{2} R$ અને $C _{ v }=\frac{5}{2} R ,$ ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર $dU : dQ : dW$ .................... થશે.
    View Solution
  • 2
    થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
    View Solution
  • 3
    નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
    View Solution
  • 4
    નીચેના આલેખમાં થતુ કુલ કાર્ય $?$
    View Solution
  • 5
    કાર્નોટ એન્જિન $427^{\circ}\,C$ એ $27^{\circ}\,C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. $1\,kW$ ના દરે યાંત્રિક કાર્ય કરવા માટે પ્રતિ સેકન્ડ ઉષ્માનો $...........\,kcal / s$ જથ્થો ઉપયોગમાં લેશે. 
    View Solution
  • 6
    એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ $TV^x =$ અચળ છે, તો $x$ કેટલો હશે? 
    View Solution
  • 7
    $40 \%$ કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિન માટે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $300\; K$ છે. તેની ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને,કાર્યક્ષમતા કરતાં $50 \% $ વધારવા માટે પ્રાપ્તિસ્થાનનું તાપમાન  ..... $K$ વધારવું પડે.
    View Solution
  • 8
    આદર્શ વાયુ માટે નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થશે?
    View Solution
  • 9
    બે સિલિન્ડરો એકપરમાણ્વિક આદર્શ વાયુનો સમાન જથ્થો ધરાવે છે. બે સિલિન્ડરોને સમાન જથ્થામાં ઉષ્મા આપવામાં આવે છે. જો સિલિન્ડર $A$ માં તાપમાનમાં થતો વધારો $T_0$ છે તો સિલિન્ડર $B$ માં તાપમાનમાં થતો વધારો કેટલો છે ?
    View Solution
  • 10
    દ્રી-આણ્વીય આદર્શ વાયુનો કાર્નોટ એન્જિનનાં કાર્યકારી પદાર્થ તરીકે ઉપયોગ થાય છે તો સમોષ્મી પ્રક્રિયા દરમીયાન જો કોઇ એક તબક્કા દરમીયાન વાયુનું કદ $V$ થી વધીને $32 V $જેટલુ થાય ત એન્જિનની કાર્યક્ષમતા.... ?
    View Solution