એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. $0.55\,g$ સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ $1\,M H _{2} SO _{4}$ ના $12.5\,mL$ દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી $\dots\dots$ છે. (નજીકનો પૂર્ણાંક)
  • A$1$
  • B$84$
  • C$32$
  • D$64$
JEE MAIN 2022, Easy
Download our app for free and get startedPlay store
d
Meq of \(H _{2} SO _{4}\) used by \(NH _{3}=12.5 \times 1 \times 2=25\)

\(\%\) of \(N\) in the compound \(=\frac{25 \times 10^{-3} \times 14 \times 100}{0.55}=63.6\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    સલ્ફરની પરખ કયા સંયોજનમાંથી કરતા જાંબલી રંગનું સંયોજન મળશે ?
    View Solution
  • 3
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનાં પરિમાપનની રીત કઈ છે ?
    View Solution
  • 4
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનાં પરિમાપનની રીત કઈ છે ?
    View Solution
  • 5
    જેલ્ડાહલ પદ્ધતિમાં નાઈટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનને સાંદ્ર સલ્ફયુરિક એસિડ સાથે ગરમ કરતા નાઈટ્રોજનનું રૂપાંતર શેમાં થાય છે ?
    View Solution
  • 6
    નેપ્થેલીનનું શુદ્ધિકરણ કરવા માટેની રીતનું નામ સૂચવો.
    View Solution
  • 7
    ગ્લિસરોલ દ્વારા સાબુ ઉદ્યોગોમાં કોના અલગ કરવામાં આવે છે
    View Solution
  • 8
    જ્યારે ફેરીક ક્લોરાઇડ દ્રાવણ સાથે ...... પ્રક્રિયા આપે છે ત્યારે લોહીનો લાલ રંગ જેવુ દ્રાવણ મળે છે.
    View Solution
  • 9
    ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........
    View Solution
  • 10
    નીચે આપેલામાંથી ક્યા વિધાનો સાચા છે?

    $A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.

    $B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.

    $C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.

    $D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.

    View Solution