એક $LCR$ પરિપથ $110 \, \Omega$ અવરોધ અને $300$ રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો $220\, V$ ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં $45^{\circ}$ પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી $45^{\circ}$ આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... $A$
A$1$
B$2.5$
C$1.5$
D$2$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get started
d \(\tan 45^{\circ}=\frac{1}{\omega C R}=\frac{\omega L}{R} \Rightarrow X_{L}=X_{C}\)
\(\Rightarrow\) resonance
\(i =\frac{ V }{ R }\)
\(=\frac{220}{110}=2 \,A\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$LCR$ શ્રેણી પરિપથ $(R=100Ω)$ ને $200\,v,\,300\,Hz$ આવૃતિવાળા $A.C$ ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે.જયાર કેપેસિટરને દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતાં $60^°$ આગળ છે. જયારે ઇન્ડકટરને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતાં $60^°$ આગળ છે.તો $LCR$ શ્રેણી પરિપથમાં પાવર કેટલા .....$W$ થાય?
આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ $R =2.0\, \Omega$ મૂલ્યોનાં ચાર સમાન અવરોધો, $L =2.0 \,mH$ પ્રેરકત્વ ધરાવતાં બે સમાન પ્રેરકો અને $e m f\, E =9 \,V $ ધરાવતી આદર્શ બેટરીનો પરિપથ છે. કળ $'S'$ બંધ કર્યા બાદ તુરંત જ એમીટરમાં દર્શાવેલ પ્રવાહ $'i'$ ..........$A$ હશે.
એક ઇન્ડકટર $(L=100\; mH)$ અવરોધ $(R =100\;\Omega)$ અને બેટરી $(E=100\; V)$ ને શરૂઆતમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલાં છે. ઘણા લાંબા સમય પછી $A$ અને $B$ શૉટસર્કિટ થતાં બેટરી દૂર થઈ જાય છે, તો શૉટસર્કિટ પછી પરિપથમાંથી $1\;ms$ પછી પસાર થતો પ્રવાહ $I$ ($A$ માં) કેટલો હશે?