એક $LCR$ પરિપથ $110 \, \Omega$ અવરોધ અને $300$ રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો $220\, V$ ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં $45^{\circ}$ પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી $45^{\circ}$ આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... $A$
  • A$1$
  • B$2.5$
  • C$1.5$
  • D$2$
JEE MAIN 2021, Diffcult
Download our app for free and get startedPlay store
d
\(\tan 45^{\circ}=\frac{1}{\omega C R}=\frac{\omega L}{R} \Rightarrow X_{L}=X_{C}\)

\(\Rightarrow\) resonance

\(i =\frac{ V }{ R }\)

\(=\frac{220}{110}=2 \,A\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $L = 0.02\,H$ ઇન્ડકટરને $V(t) = 100\,sin\,(500t)$ જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે તો આ ઇન્ડકટરના ગુંચળામાંથી કેટલો પ્રવાહ વહેતો હશે?
    View Solution
  • 2
    જ્યારે $LCR$ શ્રેણી પરિપથમાં અનુનાદ ઉત્પન્ન થાય છે તો તેના માટે નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
    View Solution
  • 3
    કંપવિસ્તાર વોલ્ટેજ $v_m$ અને આવૃત્તિ ${\omega _0} = \frac{1}{{\sqrt {LC} }}$ ધરાવતા ઉદ્‍ગમથી ચાલતો ( જોડેલો ) $RLC$ પરિપથમાં પ્રવાહ અનુનાદ દર્શાવે છે.ગુણવત્તા અંક $Q$ ________ વડે અપાશે.
    View Solution
  • 4
    $LCR$ શ્રેણી પરિપથ $(R=100Ω)$ ને $200\,v,\,300\,Hz$ આવૃતિવાળા $A.C$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે.જયાર કેપેસિટરને દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતાં $60^°$ આગળ છે. જયારે ઇન્ડકટરને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતાં $60^°$ આગળ છે.તો $LCR$ શ્રેણી પરિપથમાં પાવર કેટલા .....$W$ થાય?
    View Solution
  • 5
    $AC$ ઉદ્‍ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?
    View Solution
  • 6
    $AC$ ઉદગમનો વૉલ્ટેજ $220\,V$ હોય તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ $e.m.f.=$.....$V$
    View Solution
  • 7
    કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી $L-C-R$ પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?
    View Solution
  • 8
    $LCR$ પરિપથમાં અવરોધનું મૂલ્ય વધારતા
    View Solution
  • 9
    આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ $R =2.0\, \Omega$ મૂલ્યોનાં ચાર સમાન અવરોધો, $L =2.0 \,mH$ પ્રેરકત્વ ધરાવતાં બે સમાન પ્રેરકો અને $e m f\, E =9 \,V $ ધરાવતી આદર્શ બેટરીનો પરિપથ છે. કળ $'S'$ બંધ કર્યા બાદ તુરંત જ એમીટરમાં દર્શાવેલ પ્રવાહ $'i'$ ..........$A$ હશે.
    View Solution
  • 10
    એક ઇન્ડકટર $(L=100\; mH)$ અવરોધ $(R =100\;\Omega)$ અને બેટરી $(E=100\; V)$ ને શરૂઆતમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્રેણીમાં જોડેલાં છે. ઘણા લાંબા સમય પછી $A$ અને $B$ શૉટસર્કિટ થતાં બેટરી દૂર થઈ જાય છે, તો શૉટસર્કિટ પછી પરિપથમાંથી $1\;ms$ પછી પસાર થતો પ્રવાહ $I$ ($A$ માં) કેટલો હશે?
    View Solution