જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?
NEET 2020, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30 cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની સામે એક $25cm $ ઉંચી વસ્તુને મૂકેલ છે. જો રચાયેલ પ્રતિબિંબની ઉંચાઈ $50 cm$  હોય તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર .....$cm$ હશે.
    View Solution
  • 2
    $3mm$ જાડાઇ અને $6cm$ વ્યાસ ધરાવતા સમતલ બર્હિગોળ લેન્સમાં પ્રકાશની ઝડપ $ 2\times 10^8 m/sec$ હોય,તો તેની કેન્દ્રલંબાઇ કેટલા ......$cm$ હશે.
    View Solution
  • 3
    જ્યારે એક રંગી લાલ પ્રકાશને બહિર્ગોળ લેન્સમાં ભૂરા રંગ પ્રકાશની બદલે ઉપયોગ કરતાં તેની કેન્દ્રલંબાઈ .....થશે.
    View Solution
  • 4
    $1.5$ વક્રીભવનાંક અને $30 cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી પર ઢોળ ચડાવેલ છે. હવે આ લેન્સનો ઉપયોગ વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. વસ્તુને તેની સામે કેટલા અંતરે($cm$ માં) લેન્સને મૂકવો જોઈએ કે જેથી વસ્તુંનું વાસ્તવિક અને વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે?
    View Solution
  • 5
    ર્ફ્રોનહોફર સ્પ્રેક્ટલ એ
    View Solution
  • 6
    $2d \,cm$ ઊંડાઇ ધરાવતી ટાંકીમાં ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી અડધી ઊંચાઇ અને ${\mu _2}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી અડધી ઊંચાઇ સુધી ભરેલ છે.તો તળિયું કેટલી ઊંડાઇ પર દેખાય?
    View Solution
  • 7
    જો સમબાજુ પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\sqrt 3 $ હોય, તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 8
    ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ તેની વક્તાત્રિજ્યા $R$ સાથે ......... અનુસાર સંબંધ ધરાવે છે. 
    View Solution
  • 9
    $90°$ પ્રિઝમ કોણની એક સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને તે કાચ હવાની આંતર સપાટી પર તેનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન થયું છે. જો પરાવર્તન કોણ $45° $ હોય તો વક્રીભવનાંક n . . . . . .
    View Solution
  • 10
    પ્રકાશ એક $n$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક સળિયામાં પ્રવેશ કરે છે. સળિયાના દ્રવ્યનો વક્રીભવનાંકના કેટલા મૂલ્ય માટે, સળિયામાં પ્રવેશ્યા પછી પ્રકાશ તેની સપાટીઓમાંથી બહાર આવશે નહીં?
    View Solution